SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સૈકાઓ સુધી તેમનું જે શોષણ કર્યું હતું તેનું પરિણામ નજરે દેખાય છે. આવા સંજોગોમાં ભારતની સરકાર તરફથી અને સામાજિક સેવાભાવી સંસ્થાઓ તરફથી તેઓને આર્થિક અને અન્ય પ્રકારની જે સહાય થાય છે એ પ્રશંસાને પાત્ર છે. એથી ત્યાં ભારતની સુવાસ વધી છે. ભારત વિદેશી હૂંડિયામણની બાબતમાં હવે સ્વનિર્ભર થયું છે. એટલે આવી માનવતાભરી મદદનાં કાર્યો વધ્યાં છે અને વહીવટી વિલંબ ઘટ્યો છે. વિશ્વમાં બંધુત્વનો અને માનવતાભરી પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો ચાલ્યો છે. સમગ્ર વિશ્વની પ્રજાઓ એટલે “એક જ માળાનાં પંખીઓ' એ પ્રાચીન ભારતીય આદર્શ ચરિતાર્થ કરવાની ઊજળી તકો ઘણી છે. વિશ્વમાંથી હિંસા-આતંકવાદ દૂર થાય અને પરસ્પર પ્રેમ અને સહકારની ભાવના વધુ દઢ થાય તો વિશ્વ કેટલું રળિયામણું બની રહે ! ૭૨ ] સાંપ્રત સહચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy