SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ सित्थेण दोणपागं, कविं च एक्काए गाहाए । –ભગવાન મહાવીર (એક દાણાથી અનાજની અને એક ગાથાથી કવિની પરખ થઈ જાય છે.). ભગવાન મહાવીરે “અનુયોગદ્વાર” સૂત્રમાં કહ્યું છે કેपरियरबंधेण भडं जाणिज्जा महिलियं णिवसणेणं । सित्थेण दोणपागं, कई (कवि) न एक्काए गाहाए । [પરિકર બંધનથી (એટલે કે કમર કસવાથી) અથવા વિશિષ્ટ પ્રકારનાં (uniform) વસ્ત્ર પહેરવાથી સુભટ (યોદ્ધો) ઓળખાય છે. વસ્ત્રપરિધાનથી આ મહિલા છે એમ ઓળખાય છે, એક દાણો દાબી જોવાથી દ્રોણના માપ જેટલું અનાજ જાણી શકાય છે અને એક ગાથાથી કવિની શક્તિનો પરિચય મળી રહે છે.] “અનુયોગદ્વારમાં આ ગાથા બે વાર આવે છે. “અવયવનિષ્પન્ન' નામના વિષયમાં આવે છે અને ફરીથી “અનુમાન પ્રમાણમાં આવે છે. આ ગાથામાં અનુમાનનાં ચાર ઉદાહરણ આપવામાં આવ્યાં છે : (૧) સુભટ એટલે કે સૈનિક, (૨) મહિલા, (૩) અનાજનો દાણો ૧૨૨ ] સાંપ્રત સહચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy