SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ ૩૪૧ બદલે અહંતાનું શબ્દ બોલાય છે. રિહતાળને બદલે અહંતાનું અથવા ઞરુહંતાણં પાઠ પ્રાચીન ગ્રંથોમાં પણ મળે છે] નમો જોય્ સવ્વસાહૂળને બદલે નમો સવ્વસાદુળ એવો પાઠ પણ ‘ભગવતી સૂત્રમાં મળે છે. દિગમ્બર પરંપરામાં આરિયાળને બદલે આરિયાળ, નમુારોને બદલે ળમોવારો અને હવને બદલે હોર્ પાઠ વધુ બોલાય છે, પરંતુ તેથી અર્થ અને ભાવની દૃષ્ટિએ કંઈ ફરક પડતો નથી. નવકારમંત્રમાં પ્રથમ પદ નમોને બદલે મને પણ વપરાય છે. શ્વેતાંબરોમાં નમો અને દિગમ્બરોમાં નમો એકંદરે વધુ પ્રચલિત છે, તેમ છતાં બંને પદ બંને સંપ્રદાયોમાં વિકલ્પે વપરાય છે. નવકારમંત્રમાં જે નમો ૫૬ છે તેમાં પ્રથમ વ્યંજન દંત્ય તરીકે ન બોલાય છે. તથા વિકલ્પે મૂર્ધન્ય ‘’ પણ બોલાય છે. સંસ્કૃત ભાષાના ૬ જેટલો પ્રચલિત છે, તેટલો જ્ઞ નથી, પરંતુ પ્રાકૃતમાં – અર્ધમાગધીમાં ન કરતાં ‘’ વધુ પ્રચલિત છે. નવકારમંત્ર પ્રાકૃત ભાષામાં હોવાથી નમોને બદલે મો બોલાય-લખાય તે વધુ યોગ્ય છે એમ કેટલાક માને છે. પ્રાકૃતમાં નને સ્થાને નો આદેશ થાય છે. વરરુચિ નામના વૈયાકરણ પ્રમાણે પ્રાકૃતમાં ‘જ્ઞ’નો ‘’ થવો જોઈએ, ‘પ્રાકૃત પ્રકાશ' નામના વ્યાકરણ ગ્રંથમાં નો જ સર્વત્ર। નામનું સૂત્ર આપ્યું છે, જે બતાવે છે કે પ્રાકૃતમાં બધે જ 7નો ॥ થાય છે, પરંતુ હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન'માં આ અંગે વૌ સૂત્ર (૮ ૧ ૨૨૯) આપ્યું છે તે પ્રમાણે વ। એટલે વિકલ્પે અને સૌ એટલે આદિમાં અર્થાત્ શબ્દારંભે રહેલા અસંયુક્ત નનો ॥ થાય છે. પ્રાકૃતમાં લખાયેલા કેટલાક ગ્રંથોમાં ૬નો વિકલ્પ ॥ જોવા મળે છે. હસ્તપ્રતોમાં પણ 7 અને જ એ બંને અનુનાસિક વ્યંજનો વિકલ્પે લખાયેલા જોવા મળે છે. વળી ઓરિસ્સાની ઇસવીસન પૂર્વેની ગુફામાં નો કોતરાયેલું તથા મથુરાના સ્તૂપ ઉપર પણ નો કોતરાયેલું જોવા મળે છે. આમ અત્યંત પ્રાચીન કાળથી બંને પદો પ્રચલિત રહ્યાં છે. એટલે ન અને રૂ એ બંને પ્રયોગો શુદ્ધ છે એમ કહી શકાય. માટે જ નમોને બદલે મો હોય અથવા નમુ∞ારોને બદલે નમુવારો હોય તો તે બંને સાચાં છે. પરંતુ નોને બદલે મો જ થવું જોઈએ એવો આગ્રહ યોગ્ય નથી. Jain Education International - મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ ગમો અને નમો એ બંને પદ યોગ્ય છે. મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ થી ૬ સુધીના બધા જ અક્ષરો મંત્રસ્વરૂપ છે. માતૃકાક્ષરોનાં જે For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy