SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુત ઉપાસક ૨મણભાઈ ૩૮ ૧ બહુશ્રુત શ્રાવક D જયશ્રી દિનેશ દોશી પ. પૂ. રમણકાકા............ એક ઉજ્જવળ નામ.. એક પ્રજ્ઞાવંત પ્રતિભા..... એક પ્રબુધ્ધ જીવન.... એક નખશિખ સજ્જનતા. એક પ્રસન્ન અસ્તિત્ત્વ.... એક બહુશ્રુત શ્રાવક.... જેમના ગુણોને શબ્દસ્થ કરવાનું મારું કોઈ જ સામર્થ્ય નથી. તેઓ મારા જીવનમાં પરમ ઉપકારી રહ્યા છે. પિતાના મિત્ર હોવાના નાતે કે તેમના વાત્સલ્યપૂર્ણ સહવાસના કારણે અમારી આત્મીયતા વધતી ચાલી. આજે પણ એ ક્ષણોનું સ્મરણ આંખ અને અંતરને ભીંજવે છે અને મારી જાતને તેમનું ગુણસંકીર્તન કર્યા વગર રોકી નથી શકતી. જ્ઞાનમાર્ગના પ્રવાસી બનેલા આ વ્યક્તિએ ઘણા પુસ્તકો લખ્યાં છે. અને છેલ્લે “જ્ઞાનસાર' એ ક દળદાર ગ્રંથ, જેના મગ્નાષ્ટકના ૧૪મા શ્લોકના પરમાર્થની એક ચિંતનાત્મક ઝાંખી જાણે એમના વ્યક્તિત્વમાં પણ પ્રતિબિંબિત થતી હતી. ज्ञानमग्नस्य यच्छर्म तद्वक्तुं नैव शक्यते । નામે કિયારીffપ તથ્વન્દ્ર દવે : ગા૨ાદ . તેઓશ્રીના શબ્દોમાં જ પરમાર્થ સમજીએ તો.... “જ્ઞાનમાં મગ્ન થયેલાનું જે સુખ છે તે કહી(વર્ણવી) શકાય એવું નથી....” “.......જ્ઞાનમગ્નતાનો આનંદ શુદ્ધ, ઉપાધિ વિનાનો, અખંડ, ઉત્તરોત્તર વિશેષ ચમત્કૃતિ ભરેલો હોય છે.” પૂરબ” બિલ્ડીંગના કેટલાક રહેવાસીઓ તેમની સલાહ લેવા ગયા હતા તે વખતે તેમણે કહ્યું: દેવો સમવસરણમાં અષ્ટપ્રાતિહાર્યની રચના કરે છે. તો એનાથી ઉત્તમ રચના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002035
Book TitleShruta Upasak Ramanbhai C Shah
Original Sutra AuthorN/A
AuthorKanti Patel
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages600
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy