SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વિનય' શબ્દની વ્યાખ્યા જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમ કે(૧) વિશે નયતીતિ વિનય8I જે વિશેષતાથી દોરી જાય તે વિનય અથવા જે વિશેષતા તરફ લઈ જાય તે વિનય.]. (२) विनीयते - अपनीयते कर्म येन स विनयः । જેના દ્વારા કર્મનું વિનયન કરવામાં આવે છે, કર્મોનો ક્ષયોપશમ કરવામાં આવે છે તે વિનય.. (३) पूज्येषु आदर: विनयः । પૂજ્યો પ્રત્યે આદર એ વિનય.] (૪) મુળષિ નીવૃત્તિ વિનય છે ગુણાધિકોઅધિક ગુણવાળાઓ પ્રત્યે નીચે નમવાનો ભાવ તે વિનય.]. (૬) ત્રાવ7 નીવૃત્તિ વિનય ! રિત્નત્રય (જ્ઞાન, દર્શન, ચારિત્ર) ધારણ કરવાવાળા પ્રત્યે નમવાનો ભાવ તે વિનય.] (૬) વાવ - જિવિનયન વિનાયક / કિષાયો અને ઇન્દ્રિયોનું જે વિનયન કરે તે વિનય.] () વિષ્ટી વિવિધ વા નો વિનય8 I વિશિષ્ટ અને વિવિધ પ્રકારના નય સિદ્ધાન્ત) તે વિનય.] (ડ) વિલાં નતિ ટર્મમ રૂતિ વિનયRI. [જે કર્મમળને વિલય તરફ લઈ જાય છે અર્થાત્ તેનો નાશ કરે છે તે વિનય.] (९) विनयति कलेशकारकं अष्टप्रकारं कर्म इति विनयः । આઠ પ્રકારનાં ક્લેશકારક કર્મોનું જે વિનયન કરે છે એટલે કે તેને નરમ પાડી અંકુશમાં રાખે છે તે વિનયJ. (१०) अनाशातना बहुमानकरणं च विनयः । આિશાતના ન કરવી અને બહુમાન કરવું તે વિનય] જ્યાં નમસ્કારનો ભાવ છે ત્યાં વિનય છે. નમસ્કારનો સાચો ભાવ જીવમાં ધર્મ પ્રત્યે રુચિ જન્માવે છે. શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છેઃ ઘર્ષ પ્રતિ મૂનમૂતા વંદના ધર્મના પાયામાં વંદના છે. નવકારમંત્રમાં નમસ્કારનો ભાવ છે. પંચપરમેષ્ઠીને એમાં નમસ્કાર છે. નવકારમંત્રમાં પ્રત્યેક પદનો પ્રારંભ જ નમો શબ્દથી થાય છે. એક જ વખત નમો શબ્દ ન પ્રયોજતાં પ્રત્યેક પદ સાથે નમો શબ્દ જોડાયેલો છે. આરાધક જીવમાં નમસ્કારનો ભાવ, વિનયગુણ દઢ થાય તે માટે ફરી ફરીને નમો પદ તેમાં રહેલું છે. નવકારમંત્રમાં એ રીતે વિનયનો મહિમા ગૂંથાયેલો છે. સામાન્ય રીતે વિનય સહ ૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy