SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય 'दिन्तु' यह अंगे विवेयना उरतां स वि. ४आवे छे १२० (शिष्य पूछे छे 3) 'दिन्तु' भेटले 'खारोग्यजोधिसाल भने उत्तमभाव समाधि खायो' खेम के उहीखे છીએ તે નિદાન છે કે નહિ ? જો નિદાન હોય તો તેની જરૂર નથી, કારણ કે આગમમાં નિદાન (નિયાણું) કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે અને જો એમ કહેવામાં આવે કે, ‘આ નિદાન નથી,' તો આ ‘વિન્તુ' પદ સાર્થક છે કે નિરર્થક ? હવે જો પ્રથમ પક્ષને લઈને આને સાર્થક માનવામાં આવે તો ભગવંતો પ્રાર્થના કરવામાં કુશળ પ્રાણીઓને તેનું દાન કરનારા હોવાથી रागाद्दिवाजा छे रोम मानवुं पडशे में अन्य पक्ष संगीार अरवामां आवे, अर्थात् 'दिन्तु' पहने નિરર્થક માનવામાં આવે, તો શ્રીતીર્થંકરભગવંતો આરોગ્યાદિ પ્રદાન કરતા નથી એવું જાણવા છતાં પણ પ્રાર્થના કરવામાં મૃષાવાદનો દોષ લાગશે. ૩૨ અહીં કહે છે કે- આ ‘આપો એમ કહેવું તે નિદાન નથી; કારણ કે, નિદાનનાં (નિયાણાનાં) લક્ષણો એમાં ઘટિત થતાં નથી. નિયાણું દ્વેષવશ, અત્યન્ત રાગવશ કે મોહ અજ્ઞાનના કારણે થાય છે. શાસ્ત્રોમાં પણ તે જ પ્રમાણે વર્ણન પ્રાપ્ત થાય છે. ધર્મને માટે હીનકુલ વગેરેની પ્રાર્થના કરવી તે મોહ-અજ્ઞાન છે; કારણ કે, ધર્મ હીનકુલનું કારણ નથી. ઋદ્ધિ-વૈભવની ગાઢ અભિલાષાથી ધર્મની પ્રાર્થના કરવી એ પણ મોહ છે; કારણ १२०. आह- किमिदं निदानमुत नेति, यदि निदानमलमनेन सूत्रप्रतिषिद्धत्वात् न चेत् सार्थकमनर्थकं वा ? यद्याद्यः पक्षस्तेषां रागादिमत्त्वप्रसङ्गः, प्रार्थनाप्रवीणे प्राणिनि तथादानात् अथ चरमः तत आरोग्यादिदानविकला एते इति जानानस्यापि प्रार्थनायां मृषावादप्रसङ्ग इति, अत्रोच्यते, न निदानमेतत्, तल्लक्षणायोगात्, द्वेषाभिष्वङ्गमोहगर्भं हि तत्, तथा तन्त्रप्रसिद्धत्वात् धर्माय हीनकुलादिप्रार्थनं मोहः अतद्धेतुकत्वात्, ऋद्धयभिष्वङ्गतो धर्मप्रार्थनाऽपि मोह:, अतद्धेतुकत्वादेव तीर्थकरत्वेऽप्येतदेवमेव प्रतिषिद्धमिति, अतएवेष्टभावबाधकृदेतत् तथेच्छाया एव तद्विघ्नभूतत्वात् तत्प्रधानतयेतरत्रोपसर्जनबुद्धिभावात्, अतत्त्वदर्शनमेतत्, महदपायसाधनं, अविशेषज्ञता हि गर्हिता, पृथग्जनानामपि सिद्धमेतत्, योगिबुद्धिगम्योऽयं व्यवहारः, सार्थकानर्थकचिन्तायां भाज्यमेतत्, चतुर्थभाषारूपत्वात्, तदुक्तं— " भासा असच्चमोसा, णवरं भत्तीए भासिया एसा । नहु खीणपेज्जदोसा देंति समाहिं च बोहिं च ॥१॥ तप्पत्थणाए तहवि य, ण मुसावाओ वि एत्थ विण्णेओ । तप्पणिहाणाओ च्चिय, तग्गुणओ हंदिफलभावा ॥२॥ चिन्तामणिरयणादीहि, जहा उ भव्वा समीहियं वत्युं । पावंति तह जिणेहिं, तेसिं रागादभावेऽवि || ३ || वत्थुसहावो एसो, अउव्वचिन्तामणी महाभागो । थोऊणं तित्थयरे, पाविज्जइ बोहिलाभो त्ति ||४|| भत्तीए जिणवराणं, खिज्जन्ती पुव्वसंचिया कम्मा । गुणपरिसबहुमाणो उण, कम्मवणदवानलो जेण ॥५॥ एतदुक्तं भवति —- यद्यपि ते भगवन्तो वीतरागत्वादारोग्यादि न प्रयच्छन्ति, तथाप्येवंविधवाक्यप्रयोगतः प्रवचनाराधनया सन्मार्गवर्तिनो महासत्त्वस्य तत्सत्तानिबन्धनमेव तदुपजायत इति गाथार्थः ||६|| a. वि., पृ. ४७. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy