SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય આચાર્યભગવંત શ્રીહેમચંદ્રાચાર્યે ‘અભિધાનચિન્તામણિ'માં શ્રીવર્ધમાનસ્વામીના છ નામ ગણાવ્યાં છે. તે ગણાવેલ છ નામો પૈકી બીજાં બીજાં નામોને જતાં કરીએ તો પણ શ્રીવર્ધમાન સ્વામીનું ‘મહાવીર’ નામ તો પ્રસિદ્ધ હોવા સાથે આગમોમાં પણ ઉલ્લિખિત છે, તેથી આની પાછળ શું કારણ હશે, તે સમજાયું નથી. ૧૬ આ. નિ., આ. હા. ટી., વં. વૃ તથા દે. ભા. આ ચાર ગ્રંથો તો ‘પુષ્પદંત’ નામ મૂળ ગાથામાં હોવા છતાં પણ તેનું વિવેચન કે તેનો નામોલ્લેખ સુદ્ધાં કરતાં નથી. જ્યારે ચે. વં.મ.ભા., યો. શા. સ્વો. વિ., આ. દિ. તથા ધ. સં. તેનું વિવેચન કરે છે પણ તેમાંય વિશિષ્ટ વિવેચન તો માત્ર ચે. વં. મ. ભા. જ કરે છે. યો. શા. સ્વો. વિ. તથા ધ. સં. ‘સુવિધિનાથ’નું ‘પુષ્પદંત’ એ બીજું નામ છે એમ જણાવે છે. ચે. વં. મ. ભા. પણ ‘સુવિધિ' એ નામ છે અને ‘પુષ્પદન્ત’ એ વિશેષણ છે એમ જણાવવા પૂર્વક, કેટલાક ‘પુષ્પદન્ત'ને નામ તરીકે માન્ય રાખી ‘સુવિધિ'ને વિશેષણ તરીકે માને છે, તે મતાંતરનો ઉલ્લેખ કરે છે.૧ F ૧ આ. દિ. ‘સુવિધિ' એ નામ છે અને પુષ્પદન્ત' એ વિશેષણ છે એમ જણાવે છે. તહ-[ તથા ]-અને ‘પાસું તદ વદ્ધમાİ ૬' એ પદમાં ‘તદ્દ' શબ્દનો પ્રયોગ કરાયો છે. આ ‘તદ' નો અર્થ ‘તથા’ કરવામાં આવેલ છે. વં[ વં–એ પ્રકારે. આ. હા. ટી, ‘વં' પદનો અર્થ ‘અનન્તરોક્ત પ્રકાર વડે' એમ કરે છે. શા. સ્વો. વિ. તથા ધ સં. ‘છ્યું' પદનો અર્થ ‘અનન્તરોદિત વિધિ વડે' એમ કરે છે.૪ લ. વિ., યો. ६०. पुष्पकलिकामनोहरदन्तत्वात् पुष्पदन्त इति । द्वितीयं नाम । द्वितीयं नाम । ૬૧. સુવિદ્દી નામં વિસેસળ વીર્ય । अत्रे एयं नामं सुविहिं च विसेसणं देंति ૬૨. સુવિધિસ્તં યંત પુષ્પવન્ત પુષ્પવદ્યન્તા: યસ્યાસૌ પુષ્પવન્તસ્તં अनन्तरोक्तेन प्रकारेण ૬૩. મ્ ૬૪. વક્ अनन्तरोदितेन विधिना एवम् अनन्तरोदितेन विधिना एवम् अनन्तरोदितेन विधिना - - યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૫ આ. —ધ. સં., પૃ. ૧૫૬ —ચે. વં. મ. ભા., ગા. ૫૭૧, પૃ. ૧૦૩. —ચે. વં. મ. ભા., ગા. ૫૭૩, પૃ. ૧૦૪. —આ. દિ., પત્ર ૨૬૭ આ. –આ. હા. ટી. ૫. ૫૦૭ અ લ. વિ., પૃ. ૪૫. —યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૭. અ ધ. સં., પૃ. ૧૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy