SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. ૭. .. साहु गोयम ! पन्ना ते छिन्नो मे संसओ इमो । अन्नो वि संसओ मज्झं, तं मे कहसु गोयमा ॥४९॥ संपज्जलिया घोरा, अग्गी चिट्ठइ गोयमा । जे डहन्ति सरीरत्था, कहं विज्झाविया तुमे ॥ ५० ॥ महामेहप्पसूयाओ, गिज्झ वारि जलुत्तमं । सिंचामि सययं देहं, सित्ता नो व डहन्ति मे ॥५१॥ अग्गी य इह के बुत्ता ? केसी गोयममब्बवी । केसिमेवं बुवंतं तु, गोयमो इणमब्बवी ॥५२॥ સાયા અાિળો વૃત્તા, મુય-સીજી-તવો નતું । सुयधाराभिहया सन्ता, भिन्ना हु न हन्ति मे ॥ ५३ ॥ साहु ગોયમ ! પન્ના તે, છિન્તો મે સંતો મો । अन्नो वि संसओ मज्झं, तं मे 'कहसु મોયમાં પ્૪ अयं साहसिओ भीमो, दुट्ठस्सो परिधावई । નંતિ ગોયમ ! ઞઢો, હં તે ન દીપ્તિ ? પ્॥ पधावन्तं निगिण्हामि, सुयरस्सीसमाहियं । न मे गच्छइ उम्मग्गं, मग्गं च पडिवज्जई ॥५६॥ अस्से यइइ के कुत्ते ? केसी गोयममब्बवी । केसिमेवं बुवंतं तु, गोयमो इणमब्बवी ॥५७॥ मणो साहसिओ भीमो, दुट्ठस्सो परिधावई । तं सम्म निगिहामि धम्मसिक्खाए कन्थगं ॥ ५८ ॥ સાદુ ગોયમ ! પન્ના તે, છિન્નો મે સંતો મો अन्नो वि संसओ मज्झं, तं मे कहसु गोयमा ॥ ५९ ॥ कुप्पहा बहवो लोए, जेहिं नासन्ति जंतवो । અદ્ધાને દ વટ્ટો, તં ન નસ્પતિ ગોયમા ! II૬ ॥ जे य मग्गेण गच्छन्ति, जे य उम्मग्गपट्ठिया । ते सब्वे विइया मज्झं, तो न नस्सामहं मुणी ॥ ६१॥ Jain Education International ૐ. ૭. .. (કેશીકુમાર શ્રમણ-) "હે ગૌતમ ! આપની બુદ્ધિ શ્રેષ્ઠ છે. આપે મારી શંકાને દૂર કરી. એક બીજી શંકા પણ મારા મનમાં છે. હે ગૌતમ ! તે વિષયમાં પણ આપ મને બતાવો.” હે ગૌતમ ! ચારેબાજુ અગ્નિ પ્રજ્વલિત થઈ રહી છે. જે શરીરધારી જીવોને બાળે છે. આપે તેને કેવી રીતે બુઝાવી ?” (ગણધર ગૌતમ-)"મહામેધોથી ઉત્પન્ન પાણીમાંથી ઉત્તમ પાણી લઈ તેનું નિરંતર સિંચન કરું છું. આ કારણે સિંચન (શાંત) થયેલી અગ્નિ મને બાળી નથી શકતી.” (કેશીકુમાર શ્રમણ-) "તે અગ્નિઓ કઈ છે ?” કેશીએ ગૌતમને પૂછયું. આ પૂછવાથી ગૌતમે આ પ્રમાણે કહ્યું(ગણધર ગૌતમ-)"કષાયોને અગ્નિ કહેવામાં આવી છે. શ્રુત, શીલ અને તપ એ પાણી છે શ્રુતરૂપ પાણીની ધારાથી શાંત અને નષ્ટ થયેલી અગ્નિ મને બાળી શકતી નથી.” (કેશીકુમાર શ્રમણ-)"ગૌતમ ! આપની પ્રજ્ઞા પ્રશસ્ત છે. આપે મારી શંકા દૂર કરી, પરંતુ મારી એક શંકા હજી છે. તેના સંબંધમાં પણ મને કહો.” "આ સાહસિક, ભયંકર દુષ્ટ ઘોડો ચારે બાજુ દોડી રહ્યો છે. હે ગૌતમ ! આપ તેના પર આરૂઢ છો. (છતાં પણ) તે આપને ઉન્માર્ગ ૫૨ કેમ નથી લઈ જતો ?” (ગણધર ગૌતમ-) "દોડતા તે ઘોડાને મેં શ્રુતરશ્મિ (શાસ્ત્રજ્ઞાનરૂપી)લગામથી નિગ્રહ કરું છું. જેનાથી તે મને ઉન્માર્ગ પર નથી લઈ જતો. પરંતુ તે સન્માર્ગ પર જ લઈ જાય છે.” (કેશીકુમાર શ્રમણ-) "અશ્વ કોને કહેવામાં આવે છે ?” આ પ્રમાણે કેશીએ ગૌતમને પૂછ્યું. પૂછવાથી ગૌતમે આ પ્રમાણે કહ્યું - (ગણધર ગૌતમ-) "મન જ તે સાહસી ભયંકર અનેદુષ્ટ અશ્વ છે. તેને મેં સમ્યક્ પ્રકારથી વશમાં કર્યો, જે ધર્મ શિક્ષાથી તે કન્થક (ઉત્તમ જાતિના અશ્વ) સમાન થઈ ગયો છે.” (કેશીકુમાર શ્રમણ-) “હે ગૌતમ ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. આપે મારો આ સંશય પણ દૂર કરી દીધો. (પરંતુ હજી એક શંકા છે. હે ગૌતમ ! તેના સંબંધમાં મને બતાવો.” હે ગૌતમ ! સંસારમાં અનેક કુપથ છે. જેના પર ચાલવાથી પ્રાણી ભૂલા પડી જાય છે. આપ તે માર્ગ પર ચાલ્યા છતાં કેમ ભૂલા ન પડ્યા ?” (ગૌતમ ગણધ૨-) "હે મુનિવર ! જે સન્માર્ગથી ચાલે છે અને જે ઉન્માર્ગથી ચાલે છે તે બધા મારા જાણેલા છે. માટે હું ભ્રષ્ટ નથી થતો.” P−113 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy