SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૩ - સંકલનમાં પ્રયુકત સહાયક ગ્રન્થસૂચી — — — — — — — — — — — — — — દ્રવ્યાનુયોગનો મૂળપાઠ મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ, જૈન વિશ્વભારતી લાડનું, આગમ પ્રકાશન સમિતિ બિયાવરથી પ્રકાશિત આગમો અને સુત્તાગમેના આધારથી સંપાદન કરેલ છે. ઘણા સ્થાને જાવ વગેરેનો વાંચકોને સ્વાધ્યાયમાં સગવડતા રહે તે લક્ષ્યથી સંશોધન-સંપાદન કરેલ છે. સૂત્રાંક બધા સ્થાને બિયાવર સમિતિની પ્રતિના આપેલ છે. સ્થાનાંગ - | સમવાયાંગના પાઠોમાં સૂત્રક આગમ અનુયોગ પ્રકાશન પરિષદ સાંડેરાવ અને મહાવીર વિદ્યાલય-મુંબઈના આપેલ છે. | અનુવાદ પ્રાય: યુવાચાર્ય શ્રી મધુકરમુનિજીની બત્રીસી, ગુરૂપ્રાણ ફાઉન્ડેશન રાજકોટ, પૂજ્ય આચાર્ય ઘાસીલાલજી મ. સંપાદિત આગમ બત્રીસીના આધારે કરેલ છે. આગમો અને ગ્રંથોના સંપાદક પ્રકાશકોના નામ સહિત સૂચી નીચેના સ્થળે આપેલ છે. આ ગ્રંથોના સંપાદકો અને પ્રકાશકોના ઘણા જ અમે આભારી છીએ. – વિનયમુનિ ! – ડૉ. મુક્તિપ્રભા ) - - - - - - - - - - - - આચારાંગ સૂત્રમ્ (આયારંગસુત્ત). સૂયગડાંગ સૂત્ર (ગુજ.). સંપાદક - મુનિરાજ શ્રી જખ્ખવિજયજી, સંપાદિકા - બા.બ્ર.લીલમબાઈ મહાસતીજી પ્રકાશક - શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ પ્રકાશક - શ્રમણી વિદ્યાપીઠ, ઘાટકોપર, મુંબઈ આચારાંગ સૂત્રમ્ સૂત્રકૃતાંગ (નિયુક્તિ) સંપાદક - શ્રીચન્દજી સુરાના સંપાદક - ડૉ. પી.એલ. વૈદ્ય પ્રકાશક - આગમ પ્રકાશન સમિતિ, બિયાવર 3. ગસુત્ત). સંપાદક આચારાંગ સૂત્રમ્ - મુનિ શ્રી જખ્ખવિજયજી સંપાદિકા પ્રકાશક - બા.બ્ર.લીલમબાઈ મહાસતીજી - મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ સ્થાનાંગ સૂત્ર (મૂળ-હિન્દી) પ્રકાશક - ગુરૂપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ સંપાદક - મુનિશ્રી કન્વેયાલાલજી કમલ સૂયગડાંગસુત્ત (સૂત્રકૃતાંગસૂત્રમ્) પ્રકાશક - આગમ અનુયોગ પ્રકાશન પરિષદૂ, સંપાદક - મુનિશ્રી જખ્ખવિજયજી, સાંડેરાવ (રાજ.) પ્રકાશક - મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ઠાણું સુત્ત (સાનુવાદ). સૂત્રકૃતાંગ સૂત્રમ્ સંપાદક - આચાર્ય મહાપ્રજ્ઞજી સંપાદક - શ્રી ચન્દજી સુરાના પ્રકાશક - જૈન વિશ્વ ભારતી, લાડનૂ(રાજ.) પ્રકાશક - આગમ પ્રકાશનસમિતિ, બિયાવર, સ્થાનાંગ સૂત્રમ્ (સાનુવાદ). સૂત્રકૃતાંગ સૂત્રમ્ (ભાગ ૧ થી ૪) સંપાદક - . હીરાલાલજી શાસ્ત્રી” પૂજ્ય આચાર્ય જવાહરલાલજી મ. પ્રકાશક - આગમ પ્રકાશન સમિતિ, બિયાવર સૂત્રકૃતાંગ સૂત્રમ્ (પ્રથમ અને દ્વિતીય શ્રુતસ્કન્ધ) સ્થાનાંગ સૂત્રમ્ વ્યાખ્યાકાર - પં.શ્રી હેમચન્દ્રજી મ. અભયદેવકૃત વૃત્તિ સહિત પ્રકાશક - આત્મ જ્ઞાનપીઠ, માનસ મંડી પ્રકાશક - આગમોદય સમિતિ, સુરત સૂત્રકૃતાંગ સૂત્રમ્ સ્થાનાંગ સૂત્રમ્ (ભાગ ૧, ૨) સંપાદક શીલાંકાચાર્ય નિર્યુક્તિ વગેરે ટીકા - આચાર્યશ્રી આત્મારામજી મ. પ્રકાશક પ્રકાશક - આગમોદય સમિતિ, સુરત - આ. આત્મારામ પ્રકાશન સમિતિ, લુધિયાના (પંજાબ) P-22 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy