SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦૪ દ્રવ્યાનુયોગ ભાગ-૪ ૬. જ્ઞા, ૫. લજ્જા દાન - લજ્જા વશ કરાતું દાન, ૬. તારવેને ૨, ૬. ગૌરવ દાન - યશને માટે કરાતું દાન કે ગર્વપૂર્વક કરાતું દાન, ૭. મદર્ભે ૩ સત્તા ૭. અધર્મદાન-હિંસાદિમાં આસક્ત વ્યક્તિને અપાતું દાન, ૮. ઘને જ મને કુત્તે, ૮. ધર્મ દાન - સંયમીને અપાતું દાન, ૧. દીતિ , ૯. કરિષ્યતિ દાન - ભવિષ્યમાં સહાયભૂત થશે તે માનીને કરાતું દાન, ૨૦. તંતિ ચ || -ટા. મ. ૧૦, મુ. ૭૪૬ ૧૦. કૃતમિતિદાન-પૂર્વે સહાયભૂત થયેલ આ માટે કરાતું દાન. ४७. दुसम-सुसमकाल लक्खणं ૪૭. દુઃષમ અને સુષમ કાળનાં લક્ષણ : दसहिं ठाणेहिं ओगाढं दुस्समं जाणेज्जा, तं जहा દસ કારણો વડે દુઃષમકાળની પરિસ્થિતિ - લક્ષણ જાણી શકાય છે, જેવી રીતે - ૬. મા વરિસ૬, ૧. અકાળે વર્ષા થવાથી, ૨. ત્રેિ જ વરરસ, ૨. યથાસમયે વર્ષા નહીં થવાથી, ३. असाहू पुज्जति ૩. કુસાધુઓને પ્રતિષ્ઠા - માન-સમ્માન મળે છે, ४. साहू ण पुज्जति ૪. સુસાધુઓને પ્રતિષ્ઠા - માન-સમ્માન મળતું નથી, ૬. ગુરુત્યુ નrt fમરું વનો, ૫. ગુરુજનો પ્રત્યે અવિનયપૂર્વકનો વ્યવહાર થાય છે, ૬. મgo સલ્લા, ૬. અમનોજ્ઞ (મનપસંદ ન હોય તેવા) ધ્વનિ (શબ્દ) હોય છે, ૭. સમજુOTT હવા, ૭. અમનોજ્ઞ રૂપ હોય છે, ૮. સમજુ અંધા, ૮. અમનોજ્ઞ ગંધ હોય છે, . અમજુ રસ, ૯. અમનોજ્ઞ રસ હોય છે, ૨૦. સમજુ છાસા | ૧૦. અમનોજ્ઞ સ્પર્શ હોય છે. दसहिं ठाणेहिं ओगाढं सुसमं जाणेज्जा, तं जहा દસ કારણો વડે સુષમકાળની પરિસ્થિતિ-લક્ષણ જાણી શકાય છે, જેવી રીતે - १. अकाले न वरिसइ, ૧. અકાળે વર્ષ નહીં થવાથી, ૨. રાત્રે વરસ, ૨. યથાસમયે વર્ષા થવાથી, ૩. પ્રસાદૂ જ પુન્નતિ, ૩. કુસાધુઓને પ્રતિષ્ઠા-માન-સમ્માન ન મળવાથી, ૪. સાદૂ પુષંતિ, ૪. સાધુઓને પ્રતિષ્ઠા-માન-સમ્માન મળવાથી, ५. गुरुसु जणो सम्म पडिवन्नो' ૫. ગુરુજનો પ્રત્યે વિનયપૂર્વકનો વ્યવહાર થાય, ६. मणुण्णा सद्दा, ૬. શબ્દ મનોજ્ઞ (મનપસંદ) હોય છે, ૭. મા હવા, ૭. ૨૫ મનોજ્ઞ હોય છે, ૮. મy fધા, ૮. ગંધ મનોશ હોય છે, ૧. મનુoળા રસા, ૯. રસ મનોજ્ઞ હોય છે, ૨૦. મગુઇUTI ITI -ઠા. મ. ૧૦, મુ. ૭૬ ૧૦. સ્પર્શ મનોજ્ઞ હોય છે. ૧, તા. સ. ૭, મુ. ૬૬૧માં સાત કારણોમાં એના પછી દુસ્સમમાં “મોકુથ, વદ્દ કુહથ' અને સુસ્સમમાં ‘માસુદથી, વસુદય' એ બે-બે પદો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy