SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯૨ દ્રવ્યાનુયોગ ભાગ-૪ जया णं तहारूवस्स समणस्स वा, माहणस्स वा अइसेसे તથારૂપ-શ્રમણ-માહનને જ્યારે અતિશય જ્ઞાન-દર્શન नाण-दसणे समुप्पज्जइ, सेणं तप्पढमयाए उड्ढमभिसमेइ, પ્રાપ્ત થાય છે ત્યારે તે પ્રથમ ઊદ્ગલોકને જાણે છે, પછી तओ तिरियं तओ पच्छा अहे। તિર્યકુ લોકને જાણે છે અને પછી અધોલોકને જાણે છે अहोलोगे णं दुरभिगमे पण्णत्ते, समणाउसो ! હે આયુષ્મા શ્રમણો ! અધોલોકનું જ્ઞાન સૌથી અધિક કષ્ટમય (દુ:ખદાયક) કહેવામાં આવ્યો છે. - ટા. મ. ૨, ૩, ૪, મુ. ૨૬૩ १४. सूराणं चउबिहत्त परूवणं ૧૪. શૂરો (શૂરવીરો)ના ચાર પ્રકાર : चत्तारि सूरा पण्णत्ता, तं जहा શુર (પરાક્રમ) ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે, જેવી રીતે - ૨. વંતિસૂરે, ૨. તેવસૂરે, ૧. ક્ષમા શૂર, ૨. તપ શૂર, ૩. તાસૂરે, ૪. બુદ્ધસૂરે ! ૩. દાન શૂર, ૪. યુદ્ધ શૂર. ૧. વંતિકૂરા મરહંતા, ૧. અહંત ક્ષમા શૂર છે, ૨. તવભૂરા મા IIRI, ૨. અણગાર તપ શૂર છે, . સૂરે મને, ૩. કુબેર (વૈશ્રમણ) દાન શૂર છે, ૪. ગુદ્ધસૂરે વાસુદ્દા ૪. વાસુદેવ યુદ્ધ શૂર છે. - Sા. મ. ૪, ૩. ૨, મુ. રૂ? ૭ १५. संत गुणाणं विनास-विकास घउ हेऊ ૧૫. વિદ્યમાન ગુણોના વિનાશ - વિકાસના ચાર હેતુ : चउहिं ठाणेहिं संते गुणे नासेज्जा, तं जहा ચાર સ્થાનો (કારણો) વડે વિદ્યમાન ગુણનો નાશ થાય છે, જેવી રીતે - ૨. હોટેજ, ૨. ઘફિનિવેસે, ૧. ક્રોધ વડે, ૨. ઈર્ષા (દ્રષ) વડે, ૩. બચપયા, ૪. મિત્તામનિવેસે ૩, અકૃતજ્ઞતા વડે, ૪પ મિથ્યાભિનિવેશ દુરાગ્રહ વડે. चउहिं ठाणेहिं संते गुणे दीवेज्जा, तं जहा ચાર સ્થાનો (કારણો) વડે વિદ્યમાન ગુણ પ્રકાશિત (ઉદ્ભવિત) થાય છે. ૬. ભાવત્તિયે, ૧. અભ્યાસ કરવાની ઈચ્છા થવાથી, २. परच्छंदाणुवत्तियं, ૨. અન્યોના ગુણોનું અનુસરણ કરવાથી, રૂ. M૩, ૩. કાર્યસિદ્ધિને માટે અનુકૂળ પ્રયત્ન (ઉદ્યમ) કરવાથી, ૪. પરિડે વા ૪. ઉપકારી પ્રત્યે ઉપકાર કરવાથી. - ટાઈ. સ. ૪, ૩. ૪, સુ. રૂ ૭૦ ૨૬. સંસાર કવિ ૧૬. ચાર પ્રકારના સંસાર : चउविहे संसारे पण्णत्ते, तं जहा સંસાર ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે, જેવી રીતે૨. વ્યસંસારે, ૧. દ્રવ્ય સંસાર - જીવ અને પુદ્ગલોનું પરિભ્રમણ, ૨. ઉત્તસંસરે, ૨. ક્ષેત્ર સંસાર - જીવ અને પુગલોના પરિભ્રમણનું ક્ષેત્ર, ૩. ત્રિસંસારે, ૩. કાળ સંસાર - કાળનું પરિવર્તન અથવા કાળમર્યાદાને અનુસાર જીવ અને પુદ્ગલોમાં થનારું પરિવર્તન. ૪. ભાવસંસારે -કvi. ક. ૪, ૩. ૧, મુ. ૨૬? ૪. ભાવસંસાર-જીવ અને પુલોના પરિભ્રમણની ક્રિયા. १७. गइविवक्खया संसारस्स चउविहत्तं ૧૭. ગતિની અપેક્ષાએ સંસારના ચાર પ્રકાર - चउब्विहे संसारे पण्णत्ते, तं जहा સંસાર (જન્મ-મરણરૂપે) ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે, જેવી રીતે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy