SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨૪ દ્રવ્યાનુયોગ ભાગ-૪ ૩. સોયમાં ! નો રૂપ સમ, नो खलु तत्थ सत्थं कमइ। ઉર્વ વિ- સંજ્ઞામિ = प. अणंतपएसिए णं भंते ! खंधे अगणिकायस्स मज्झं मज्झेणं वीइवएज्जा? ૩. દંતા, Tોય વીવUબ્બા | ૫. જે અંતે ! તત્ય શિયાપુન્ના? उ. गोयमा ! अत्थेगइए झियाएज्जा. अत्थेगइए नो શિયાન્ના | प. सेणं भंते! पुक्खलसंवट्टगस्स महामेहस्स मज्झमझेणं વીવUMા ? ૩. દંત, જોયા ! વીવUMા . . તે મંત્તે ! તત્વ ઉસિયા उ. गोयमा ! अत्थेगइए उल्लेसिया, अत्थेगइए नो उल्लेसिया। प. से णं भंते ! गंगाए महाणईए पडिसोयं हब्वमाग છેષ્ના ? . હંતા, નીયમ ! ઇશ્વમા છેષ્ના प. से णं भंते ! तत्थ विणिहायमावज्जेज्जा? उ. गोयमा ! अत्थेगइए विणिहायमावज्जेज्जा, अत्थेगइए नो विणिहायमावज्जेज्जा। प. सेणं भंते ! उदगावत्तं वा, उदगबिन्द्र वा ओगाहेज्जा? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. એના પર શસ્ત્રનો પ્રયોગ થઈ શકતો નથી. (અર્થાત્ તેનું રૂપાંતરણમાં પરિણમન થઈ શકતું નથી. આ જ પ્રમાણે અસંખ્યાત પ્રદેશી ઢંધો પર્યત સમજવું જોઈએ. પ્ર. ભંતે ! શું અનંત પ્રદેશી ઢંધ અગ્નિકાયની વચ્ચે પ્રવેશ કરી શકે છે ? ઉ. હા, ગૌતમ ! તે પ્રવેશ કરી શકે છે. પ્ર. ભંતે ! શું તે (અગ્નિમાં) બળી શકે છે ? ઉ. ગૌતમ ! કોઈ બળી શકે છે અને કોઈ બળી શકતા નથી. પ્ર. ભંતે ! શું તે પુષ્કર સંવર્તક નામના મહામેઘની વચ્ચે પ્રવેશ કરી શકે છે ? ઉ. હા, ગૌતમ ! તે પ્રવેશ કરી શકે છે. પ્ર. ભંતે ! તે (મહામેઘમાં) પલળી શકે છે ? ઉ. ગૌતમ ! કોઈ પલળી શકે છે અને કોઈ પલળી શકતું નથી. પ્ર. ભંતે ! શું તે મહાનદી ગંગાના વિપરીત પ્રવાહમાં ગમન-હલનચલન કરી શકે છે ? ઉં. હા, ગૌતમ ! તે ગમન-હલનચલન કરી શકે છે. પ્ર. ભંતે ! શું તેનો વિનાશ થઈ શકે છે ? ઉ. ગૌતમ ! કોઈનો વિનાશ થઈ શકે છે અને કોઈનો વિનાશ થઈ શકતો નથી. પ્ર. ભંતે ! શું તે ઉદકાવર્ત અને ઉદકબિંદુમાં અવસ્થિત થઈ રહી શકે છે ? ઉ. હા, ગૌતમ ! તે અવગાહન - અંદર પ્રવેશ કરીને રહી શકે છે. પ્ર. ભંતે ! શું તે રૂપાંતરણમાં પરિણમી શકે છે ? ઉ. ગૌતમ ! કોઈક પરિણમી શકે છે અને કોઈક પરિણમી શકતો નથી. ૩. દંતા, શયન ! ગોબ્બિા 1. તે બંને ! તત્વ વિન્નેન્ન ? उ. गोयमा! अत्थेगइए परियावज्जेज्जा, अत्थेगइए नो રિયાવન્નેન્ના | - વિયા. સ. ૧, ૩. ૭, મુ. રૂ-૮ ८४. परमाणु-पोग्गल खंधाणं एयणाइ परूवणं૫. પરમપુજા જ મંતે!ાય, વેર, , , घट्टइ, खुब्भइ, उदीरइ, तं तं भावं परिणमइ? ૮૪. પરમાણુ-પુદગલ સ્કંધોના કંપન વગેરેનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! શું પરમાણુ-પુદ્ગલ ધ્રુજે છે, વિશેષરૂપે ધ્રુજે છે, ચાલે છે, ફડકે છે, સમ્મિલિત થાય છે, ક્ષોભ પામે છે, ઉદીરિત થાય છે અને તે-તે ભાવમાં પરિણમિત થાય છે ? હા, ગૌતમ ! ૧. પરમાણુ-પુદગલ કયારેક ધ્રુજે છે -યાવત- ઉદીરિત થાય છે અને તે-તે ભાવમાં પરિણમિત થાય છે, ૩. દંતા નથHT! . સિય જુથ -નવ-કીર, તે તે भावं परिणमइ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy