SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ પુદગલ-અધ્યયન ૨૪૭૭ सेसं तं चेव-जाव શેષ સમગ્ર વર્ણન એ જ પ્રકારે સમજવું જોઈએ ચાવजे पज्जत्तासव्वट्ठसिद्धअणुत्तरोववाइयकप्पाईय જે પુદ્ગલ પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક वेमाणियदेव-पंचेंदिय-वेउब्बिय तेयाकम्मासरीर કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય તૈજસ્ सोइंदिय-जाव-फासिंदिय पओगपरिणयातेवण्णओ અને કાશ્મણ શરીર શ્રોતેન્દ્રિય -વાવ- સ્પર્શેન્દ્રિય कालवण्णपरिणया वि-जाव-आययसंठाणपरिणया પ્રયોગ પરિણત છે તેઓ વર્ણથી કૃષ્ણવર્ણ પરિણત વિા -વિય. સ. ૮, ૩. ?, મુ. ૪૬-૪૭ પણ છે -વાવ- આયત સંસ્થાન પરિણત પણ છે. . वीससापरिणयपोग्गलाणं भेय-प्पभेया ૪૬. વિશ્રસા પરિણત યુગલોના ભેદ-પ્રભેદ : प. वीससापरिणया णं भंते ! पोग्गला कइविहा पण्णत्ता? પ્ર. ભંતે ! વિશ્રા પરિણત (સ્વભાવથી પરિણત) પુદગલ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ૩. કાયમી ! વંવિદા gujત્તા, તે નદી ઉ. ગૌતમ ! તે પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - ૬. વU|પરિચ, ૨, ધારિયા, ૧. વર્ણપરિણત, ૨. ગંધપરિણત, રૂ. રસપરિયા, ૪. સપરિયા, ૩, રસપારણત, ૪. સ્પર્શપરિણત, ५. संठाणपरिणया। ૫. સંસ્થાન પરિણત. जे वण्णपरिणया ते पंचविहा पण्णत्ता, तं जहा જે વર્ણ પરિણત પુદ્ગલ છે તે પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - ૨. ત્રિવU/પરિયા ગા-૬. સુવર્જીવન ૧. કૃષ્ણ વર્ણરૂપ પરિણત -પાવત-૫. શુક્લ વર્ણરૂપ પરિણા | પરિણત. जे गंधपरिणया ते दुविहा पण्णत्ता, तं जहा જે ગંધ પરિણત છે - તે બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - ૨. સુભિiધરિયા વિ. ૨.મિiધપરિપથ વિા ૧. સુગંધ પરિણત, ૨. દુર્ગધ પરિણત. जे रसपरिणया ते पंचविहा पण्णत्ता, तं जहा જે રસ પરિણત પુદ્ગલ છે તે પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - . તિરસરિયા -નવ-૬. મદુરસપરિયા ૧. તિક્ત (તીખો) રસ પરિણત -પાવતુ- ૫. મધુર રસ પરિણત. जे फासपरिणया ते अट्ठविहा पण्णत्ता, तं जहा જે સ્પર્શ પરિણત પુદ્ગલ છે, તે આઠ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - १. कक्खडफासपरिणया-जाव-८.लुक्खफासपरिणया। ૧. કર્કશ સ્પર્શ પરિણત વાવ- ૮. રુક્ષ સ્પર્શ પરિણત. जे संठाणपरिणया ते पंचविहा पण्णत्ता, तं जहा જે સંસ્થાન પરિણત પુદ્ગલ છે, તે પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - १. परिमंडलसंठाणपरिणया -जाव- आययसंठा ૧. પરિમંડળ સંસ્થાન પરિણત -પાવતુ- ૫, આયત णपरिणया, સંસ્થાન પરિણત. एवं जहा पण्णवणाएं तहेव निरवसेसं -जाव આ જ પ્રકારે જેવી રીતે પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં વર્ણન કરવામાં આવ્યું છે તે જ બધું સમજવો જોઈએ -યાવતजे संठाणओ आयय संठाण परिणया, જે પુદ્ગલ સંસ્થાનથી આયત સંસ્થાન પરિણત છે, ૧. (ક) વર્ણ ગંધ વગેરે પરિણત પુદગલોનો વિસ્તૃત વર્ણન અજીવ અધ્યયનમાં જોવું. (૪) ST. ૫. ૨, મું. ૬ (T) નીવા. પર. ૨, મુ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy