SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલ-અધ્યયન ૨૪૪૭ -Mવિ- માયતે. આ જ પ્રકારે આયત સંસ્થાન પર્યત સમજવું જોઈએ. प. परिमंडला णं भंते ! संठाणा किं कडजुम्मसमय ભંતે ! (અનેક) પરિમંડળ સંસ્થાન શું કૃતયુગ્મ ट्ठिईया, तेयोगसमयट्ठिईया, दावर जुम्मसमय સમયની સ્થિતિયુક્ત છે, વ્યોજ સમયની સ્થિતિયુક્ત टिठईया, कलियोगसमयठिईया ? છે, દ્વાપરયુગ્મ સમયની સ્થિતિયુક્ત છે કે કલ્યોજ સમયની સ્થિતિયુક્ત છે ? उ. गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मसमयट्ठिईया ઉ. ગૌતમ ! તેઓ ઓઘાદેશથી કદાચ તયુગ્મ સમયની -जाव- सिय कलियोगसमयट्ठिईया। સ્થિતિયુક્ત છે -વાવ- કદાચ કલ્યોજ સમયની સ્થિતિયુક્ત છે. विहाणादेसेणं कडजुम्मसमयट्ठिईया वि -जाव- વિધાનાદેશથી કૃતયુગ્મ સમયની સ્થિતિયુક્ત પણ कलियोगसमयट्ठिईया वि। છે -વાવ- કલ્યોજ સમયની સ્થિતિયુક્ત પણ છે. pd -Mાવ- માયતા આ જ પ્રકારે આયત સંસ્થાન પર્યત સમજવું જોઈએ. - વિયાં. સ. ૨૬, ૩. રૂ, સુ. ૬૨-૬૪ ૨૧. વંસુ સંહાને સુવઇ-ધરસ-શ્વાસપરિગુનાફ ૩૯. પાંચ સંસ્થાનોમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પર્યાયોના परूवणं કૃતયુગ્માદિનું પ્રરૂપણ : प. परिमंडले णं भंते ! संठाणे कालवण्णपज्जवेहिं किं પ્ર. ભંતે ! પરિમંડળ સંસ્થાન કૃષ્ણ-વર્ણના પર્યાયોની નુષ્પ -નવ-ન્દ્રિયો ? અપેક્ષાએ શું કૃતયુગ્મ છે -ચાવતુ- કલ્યોજ છે ? ૩. યHT! સિથ વડનુબ્બે નવ-સિય ત્રિમ | ગૌતમ ! તે કદાચ કૃતયુગ્મ છે -ચાવતુ- કદાચ કલ્યોજ છે. एवं नीलवण्णपज्जवेहि वि। એ જ પ્રકારે નીલવર્ણના પર્યાયોની અપેક્ષાએ પણ સમજવું જોઈએ. एवं पंचहिं वण्णेहि, दोहिं गंधेहि, पंचहिं रसेहिं, એ જ પ્રકારે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને अट्ठहिं फासेहिं -जाव-लुक्खफासपज्जवहिं। રુક્ષ સ્પર્શ પર્યાય પર્યત આઠ સ્પર્શીને માટે - વિયાં. , ૨૬, ૩. રૂ, મુ. ૬-૬૭ સમજવું જોઈએ. ४०. पोग्गलाणं संघायाइ कारण परूवणं ૪૦. પુદગલોના સંઘાત વગેરેના કારણોનું પ્રરૂપણ : दोहिं ठाणेहिं पोग्गला साहन्नंति, तं जहा બે સ્થાનો વડે પુદ્ગલ એકત્રિત થાય છે, જેમકે – . સર્ચ વા સાહિત્નતિ, ૧. પોતાના સ્વભાવ વડે પુદ્ગલ એકત્રિત થાય છે. ૨. ઘરે વા પાત્ર સાહિત્નતિ, ૨, અન્યના નિમિત વડે પુદ્ગલ એકત્રિત થાય છે. दोहिं ठाणेहिं पोग्गला भिज्जंति, तं जहा બે સ્થાનો વડે પુદ્ગલોનો ભેદન થાય છે, જેમકે – ૨. સયં વ પો7િ fમન્નતિ, ૧, પોતાના સ્વભાવ વડે પુદ્ગલોનું ભેદન થાય છે. ૨. રેપ વિ પત્રિા મમ્નતિ, ૨. અન્યના નિમિત વડે પુદ્ગલ નું ભેદન થાય છે. दोहिं ठाणेहिं पोग्गला परिपडंति, तं जहा બે સ્થાનો વડે પુગલ નીચે પડે છે, જેમકે – ૨. સર્ચ વ પ ા પરિપતંતિ, ૧. પોતાના સ્વભાવ વડે પુદ્ગલ નીચે પડે છે. ૨. રે વ પતિ રિવુંતિ, ૨. અન્યના નિમિત્ત વડે પુદ્ગલ નીચે પડે છે. एवं परिसडंति, विद्धंसंति। આ જ પ્રકારે બે-બે કારણો વડે પુદગલ પરિસટિત - Sા. મ. ૨, ૩. ૩, મુ. ૭૪ (સડીને વિનષ્ટ) થાય છે અને વિધ્વંસ (નષ્ટ) થાય છે. ૪. પરમાણુ પાછા સંપાસ મેયસ ૨ % વો- ૪૧. પરમાણુ પુદગલોના સંઘાત અને ભેદોના કાર્યોનું પ્રરૂપણ : रायगिहे -जाव- एवं वयासी રાજગૃહનગરમાં (શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું પદાર્પણ થયું) ચાવત-ગૌતમ સ્વામીએ આ પ્રકારે પૂછયુંप. दो भंते ! परमाणपोग्गला एगयओ साहन्नंति, પ્ર. ભંતે ! બે પરમાણુ પુદગલ એક સાથે મળે છે અને एगयओ साहण्णित्ता किं भवइ ? એક સાથે મળવાથી શું થાય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy