SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્દગલ-અધ્યયન ૐ. ૨૨-૨૪. વાળમંતર-નોઽસિય-વેમાળિયા ખા નેહા । - વિયા. સ. o૨, ૩. ૬, મુ. o-૨ १९. धम्मत्थिकायाई छसु दव्वेसु वण्णाइ परूवणं ૨૦. धम्मथिका अधम्मत्थिकाए आगासत्थिकाए जीवत्थिकाए अद्धासमए एए सव्वे अवण्णा - जाब- अफासा पण्णत्ता । पोग्गलत्थकाए पंचवणे दुगंधे पंचरसे अट्ठफासे पन्नत्ते । - વિયા. સ. ૧૨, ૩. ૬, મુ. ૨૬ कम्मे लेस्सासु य वण्णाइ परूवणं नाणावरणिज्जे - जाव- अंतराइए एयाणि पंच वण्णा, ટુગંધા, પંચ રસા, ચડાસા વળત્તા | प. कण्हलेस्सा णं भंते! कइवण्णा - जाव कइफासा पण्णत्ता ? उ. गोयमा ! दव्वलेसं पडुच्च पंचवण्णा - जाव- अट्ठफासा પનત્તા | भावलेसं पडुच्च अवण्णा अगंधा अरसा अफासा पण्णत्ता । सम्मद्दिट्ठि मिच्छद्दिट्ठि सम्मामिच्छद्दिट्ठी, વઘુવંતો, અપવદ્યુતંમળે, દિવંસળે, લેવજવંસળે, आभिनिबोहियनाणे - जाव- विभंगनाणे, વ -ખાવ- મુજેભા । -વિયા. સ. ૧૨, ૩. ૬, મુ. ૨૭-૨૬ ૨૨. વિદ્ગિ-મળ-નાળ-અનાળ-સન્નાનું વળાફ માવ સ્વપ્ન-૨૧. આ રસળા -ખાવ- પરિાહતળા, યાળિ અવળત્તિ, સબંધળિ, અરસાળિ, અાસાળિ । વિયા. સ. o૨, ૩. ૬, મુ. ૨૦ २२. पंचसु सरीरेसु तिसु य जोगेसु वण्णाइ परूवणंओरालियसरीरे -जावतेयगसरीरे एयाणि पंचवण्णाणि -ખાવ- અટ્ટહાસાળિ, મ્માસરીરે ચકાસે | - मणजोगे वइजोगे य चउफासे, कायजोगे अट्ठफासे । વિયા. સ. o૨, ૩. ૬, મુ. ૨o २३. उवओगेसु वण्णा अभाव परूवणंसागारोवयोगे य अणागारोवयोगे य अवण्णा -जाव- વિયા. સ. ૧૨, ૩. ૬, મુ. રૂ૨ ગાતા | Jain Education International ૧૯. - ૨૦, ૨૨. ૨૪૩૩ નં.૨૨-૨૪. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોને માટે પણ નૈયિકોને સમાન કથન કરવું જોઈએ. ધર્માસ્તિકાયાદિ ષદ્રવ્યોમાં વર્ણાદિનું પ્રરૂપણ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને અહ્રાસમય આ બધા વર્ણ રહિત યાવસ્પર્શરહિત કહેવામાં આવ્યા છે. પુદ્દગલાસ્તિકાયમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ કહેવામાં આવ્યા છે. કર્મ અને લેશ્યાઓમાં વર્ણાદિનું પ્રરૂપણ : જ્ઞાનાવરણીયથી અત્તરાયકર્મ પર્યંત આઠ કર્મ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે. પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યા કેટલા વર્ણ -યાવત- કેટલા સ્પર્શયુક્ત કહેવામાં આવી છે ? ઉ. ગૌતમ! દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ પાંચ વર્ણ -યાવત્- આઠ સ્પર્શયુક્ત કહેવામાં આવી છે. ભાવલેશ્યાની અપેક્ષાએ તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરહિત કહેવામાં આવી છે. આ જ પ્રકારે શુક્લલેશ્યા પર્યંત સમજવું જોઈએ. દષ્ટિ-દર્શન-જ્ઞાન-અજ્ઞાન અને સંજ્ઞાઓમાં વર્ણાદિના અભાવનું પ્રરૂપણ : સમ્યગ્દષ્ટિ મિથ્યાદૅષ્ટિ અને સભ્યમિથ્યાદષ્ટિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન, આભિનિબોધિક જ્ઞાનથી (શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યંવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિ-અજ્ઞાન શ્રુત-અજ્ઞાન) અને વિભંગજ્ઞાન પર્યંત અને આહાર સંજ્ઞા (ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા) વડે પરિગ્રહસંજ્ઞા પર્યંત આ બધા વર્ણ રહિત, ગંધરહિત, રસરહિત અને સ્પર્શરહિત છે. પાંચ શરીર અને ત્રણ યોગોમાં વર્ણાદિનું પ્રરૂપણ : ઔદારિક શરીર (વૈક્રિય શરીર, આહારક શરીર)થી તૈજસ્ શરીર પર્યંત આ બધા પાંચ વર્ણ -યાવ- આઠ સ્પર્શયુક્ત છે. પરંતુ કાર્યણ શરીર ચાર સ્પર્શયુક્ત છે. મનોયોગ અને વચનયોગ એ ચાર સ્પર્શયુક્ત છે પરંતુ કાયયોગ આઠ સ્પર્શયુક્ત છે. ૨૩, ઉપયોગોમાં વર્ણાદિના અભાવનું પ્રરૂપણ : સાકારોપયોગ અને અનાકારોપયોગ એ બન્ને વર્ણ -યાવત્- સ્પર્શરહિત છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy