SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ગમ્મા-અધ્યયન ૨૨૯૭ णवर-ओगाहणा रयणिपुहत्तं ठिई-वासपुहत्तं । संवेहं च उवउंजिऊण जाणेज्जा। (बिइओ गमओ, चउत्थो गमओ) सो चेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ, एसा चेव पढम गमग वत्तब्वया। णवरं-ओगाहणाजहण्णेणं पंचधणुसयाई, उक्कोमेण वि पंच धणुसयाई। ठिई अणुबंधो जहण्णेणं पुवकोडी, उक्कोसेण वि પુવો ! कालादेसेणं जहण्णेणं तेत्तीसं सागरोवमाइं दोहिं पुवकोडीहिं अब्भहियाई, उक्कोसेण वि तेत्तीसं सागरोवमाइंदोहिंपुवकोडीहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा। (ત નમો, સત્તમ નમો) सब्वट्ठसिद्धगदेवे उववज्जमाणाणं मणुस्साणं एए तिण्णि पढम चउत्थ सत्तम गमगा भवंति । सेसा छ गमगा न भवति । -વિચા. સ. ૨૪, ૩, ૨૪, સુ. ૨૪-૨૧ વિશેષ - એમની અવગાહના ર«િ પૃથકૃત્વ (અનેકહાથ) છે અને સ્થિતિ વર્ષ પૃથફત્વ (અનેકવર્ષ) છે. સંવેધ (એનો પોતાનો) ઉપયોગપૂર્વક સમજવો જોઈએ. (આ બીજું ગમક છે અર્થાત ચોથું નમક છે.) એ જ (સંજ્ઞી મનુષ્ય) સ્વયે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત હોય તો એમનું કથન પણ પ્રથમ ગમકને અનુરૂપ સમજવું જોઈએ. વિશેષ - એમની અવગાહના જધન્ય પાંચસો ધનુષ અને ઉત્કૃષ્ટ પણ પાંચસો ધનુષ છે. એની સ્થિતિ અને અનુબંધ જઘન્ય પૂર્વકોટિ વર્ષ છે અને ઉત્કૃષ્ટ પણ પૂર્વકોટિ વર્ષ છે. કાલાદેશથી તે જઘન્ય બે પૂર્વકોટિ અધિક તેત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પણ બે પૂર્વકોટિ અધિક તેત્રીસ સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ ત્રીજું ગમક છે અર્થાત્ સાતમું ગમક છે.) સર્વાર્થસિદ્ધ દેવોમાં ઉત્પન્ન થનાર મનુષ્યોમાં પહેલું, ચોથું અને સાતમું આ ત્રણેય ગમક હોય છે. શેષ છ ગમક હોતાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy