SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ગમ્મા-અધ્યયન ૨૨૭૧ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो जहण्णेणं એ જ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત (સંજ્ઞી પંચેન્દ્રિય तिपलिओबमट्ठिईएसु उक्कोसेण वि तिपलिओ તિર્યંચ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્તોમાં) ઉત્પન્ન થાય તો તે જઘન્ય ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પણ ત્રણ वमट्ठिईएसु उववज्जेज्जा । अवसेसं सत्तम गमग પલ્યોપમની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. શેષ સમગ્ર सरिसा वत्तब्बया भाणियब्बा। કથન સપ્તમ ગમકને અનુરૂપ સમજવું જોઈએ. णवर-परिमाणं-उक्कोसेणं संखेज्जा उववज्जेज्जा। વિશેષ-પરિમાણ-ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે. भवादेसेणं-दो भवग्गहणाई, ભવાદેશથી - બે ભવ ગ્રહણ કરે છે. कालादेसेणं-जहण्णेणं तिण्णि पलिओवमाइं કાલાદેશથી-જધન્ય પૂર્વકોટિ અધિક ત્રણ પલ્યોપમ पुचकोडीए अमहियाई, उक्कोसेणं तिण्णि पलिओव અને ઉત્કૃષ્ટ પણ પૂર્વકોટિ અધિક ત્રણ પલ્યોપમ माइं पुवकोडीए अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ एवइयं कालं गतिरागतिं करेज्जा। (नवमोगमओ) સુધી ગમનાગમન કરે છે. (આ નવમું ગમેક છે.) -વિયા. સ.૨૪, ૩. ૨૦, ૩. ૨૬-૨૮ ૫૬ચિંદ્રિયતિરિવાળિg૩વવમુનિ મજુસ્સાને ૫૫. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થનાર અસંશી उववायाइ वीसं दारं परुवर्ण મનુષ્યોના ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ : प. भंते! जइ मणुस्सेहिंतो उववज्जंति-किं सण्णिमणुस्से- પ્ર. ભંતે ! જો (સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ) મનુષ્યોથી हिंतो उववज्जंति, असण्णिमणुस्सेहिंतो उववज्जति? આવીને ઉત્પન્ન થાય છે તો શું સંજ્ઞી મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંજ્ઞી મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે ? ૩. મા ! સમિFહિંતો વિ વવનંતિ, ઉ. ગૌતમ ! તેઓ સંજ્ઞી મનુષ્યોથી પણ આવીને असण्णिमणुस्सेहिंतो वि उववजंति । | ઉત્પન્ન થાય છે અને અસંજ્ઞી મનુષ્યોથી પણ આવીને ઉત્પન્ન થાય છે. प. असण्णिमणुस्से णं भंते ! जे भविए पंचिंदियति- પ્ર. ભંતે ! અસંજ્ઞી મનુષ્ય જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં रिक्खजोणिएसु उववज्जित्तए, से णं भंते ! केवइयं ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળ कालट्ठिईएसु उववज्जेज्जा ? સ્થિતિયુક્તોમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेणं ઉ. ગૌતમ ! તે જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ पुवकोडिआउएसु उववज्जेज्जा। પૂર્વકોટિની સ્થિતિયુક્ત (સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો)માં ઉત્પન્ન થાય છે. अवसेसा लद्धी एयस्स चेव तिसु वि गमएसु जहेव શેષ વર્ણન પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનાર અસંશી पुढविक्काइएसु उववज्जमाणस्स भणिया तहा મનુષ્યોના ગમકોને અનુસાર અહીંયા પણ (પ્રથમ) भाणियब्वा। ત્રણ ગમક અને લબ્ધિનું કથન સમજવું જોઈએ. णवर-उववाय ठिई संवेहोय उवउंजिऊण भाणियब्वो વિશેષ-ઉપપાત સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક (पढम-बिइय-तइय गमगा) अवसेसा छ गमगा नत्थि । સમજવાં જોઈએ. (આ પહેલું, બીજું, ત્રીજું ગમક -વિ. સ. ૨૪, ૩. ૨૦, મુ. ૩૧-૪૦ છે.) શેષ છ ગમકો હોતા નથી. ૬. જિરિરિરિનો િ૩યવક્રેતનુ સનિ મજુરસાળ પક, પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થનાર સંજ્ઞી મનુષ્યોના उववायाइ वीसं दारं परूवणं ઉપપાતાદિ વીસ દારોનું પ્રરૂપણ : प. भंते ! जइ सण्णिमणुस्सेहिंतो उववज्जंति-किं પ્ર. ભંતે ! જો (સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ) સંજ્ઞી संखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववज्जंति, મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું તેઓ असंखेज्जवासाउयसण्णिमणस्सहिंतो उववज्जति? સંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy