SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩૮ દ્રવ્યાનુયોગ ભાગ-૪ णवर-पढमबिइएसुगमएसु-सरीरोगाहणा जहण्णेणं વિશેષ - પહેલાં અને બીજા ગમકમાં શરીરોની साइरेगाइं पंचधणुसयाई, उक्कोसेणं तिण्णि गाउयाई। અવગાહના જઘન્ય સાધિક પાંચસો ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ હોય છે. तइय गमे-ओगाहणा जहण्णेणं दो गाउयाई, ત્રીજા ગમકમાં અવગાહના જઘન્ય દેશોન બે ગાઉ उक्कोसेणं तिण्णि गाउयाई। (१-३ पढम-बिइओ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ હોય છે. (આ પ્રથમ, तइओ गमा) દ્વિતીય અને તૃતીય ગમક છે.) सो घेव अप्पणा जहण्णकालटिईओ जाओ, तस्स એ જ સ્વયં(નાગકુમાર)જઘન્ય કાળની સ્થિતિયુક્ત तिसु वि गमएसु जहा तस्स चेव असुरकुमारेसु હોય તો એના પણ ત્રણે ગમક અસુરકુમારોમાં उववज्जमाणस्स बत्तब्वया भणिया तहेव निरवसेसं ઉત્પન્ન થવા યોગ્ય અસંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી મનુષ્યોને અનુરૂપ સમગ્ર કથન સમજવું માળિયા (૪-૬ ૩ત્ય-પંરમ-છ ) જોઈએ. (આ ચોથું, પાંચમું અને છઠું ગમક છે.) सो चेव अप्पणा उक्कोसकालटिईओ जाओ, तस्स એ જ(નાગકુમાર) પોતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત तिसुविगमएसुजहातस्स चेव उक्कोसकालट्ठिईयस्स હોય તો એમાં પણ ત્રણે ગમકોનું કથન અસુરકુમારોમાં ઉત્પન્ન થવા યોગ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત असुरकुमारेसु उववज्जमाणस्स वत्तवया भणिया અસંખ્યાત વાયુષ્ક સંજ્ઞી મનુષ્યોને જેમ કહેવામાં तहेव निरवसेसं भाणियब्वा। આવ્યું છે તેવું જ સમગ્ર કથન સમજવું જોઈએ. णवर-नागकुमारट्ठिई संवेहं च उवउंजिऊण जाणेज्जा। વિશેષ - અહીંયા નાગકારોની સ્થિતિ અને સંવેધ (૭-૬ સત્તમ-કમ-નવમ અમIT) ઉપયોગપૂર્વક જાણવો જોઈએ. આ સાતમું, -વિયા, સ. ૨૪, ૩. ૩, ૪. ૨૨-૧૬ આઠમું અને નવમું ગમક છે. ૨. નાજુમાવવM, M Mવાસાઉથ ૨૧. નાગકુમારોમાં ઉત્પન્ન થનાર પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક मणुस्साणं उबवायाइ वीसं दारं परूवणं સંજ્ઞી મનુષ્યોના ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ : प. भंते ! जइ संखेज्जवासाउयसण्णिमणस्से हिंतो પ્ર. ભંતે ! જો સંખ્યાત વર્ષના આયુયુક્ત સંસી उववज्जति-किं पज्जत्तसंखेज्जवासाउय, अपज्जत्त મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું તેઓ संखेज्जवासाउय सन्नि मणुस्सेहिंतो उववज्जंति ? પર્યાપ્ત કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! पज्जत्तसंखेज्जवासाउय सण्णि मणुस्सेहिंतो ગૌતમ ! તેઓ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુયુક્ત उववज्जंति, नो अपज्जत्तसंखेज्जवासाउय सण्णि સંજ્ઞી મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે, અપર્યાપ્ત मणुस्सेहिंतो उववज्जति । સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોથી આવીને ઉત્પન્ન થતાં નથી. प. पज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्से णं भंते ! जे પ્ર. ભંતે ! પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી भविए नागकुमारेसु उववज्जित्तए, से णं भंते ! મનુષ્ય નાગકુમારોમાં ઉત્પન્ન થાય તો ભંતે ! તે केवइयकालट्ठिईएसु उववज्जेज्जा? કેટલા કાળની સ્થિતિયુક્ત (નાગકુમારોમાં) ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! जहण्णेणं दसवाससहस्सट्रिईएस. उक्कोसेणं ગૌતમ! જઘન્ય દસહજાર વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોન देसूणदोपलिओवमट्ठिईएसु उववज्जेज्जा। બે પલ્યોપમની સ્થિતિયુક્ત નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે. एवं जहेव असुरकुमारेसु उववज्जमाणस्स लद्धी આ પ્રકારે જેવી રીતે અસુરકમારોમાં ઉત્પન્ન થનાર भणिया सच्चेव निरवसेसा नवसु गमएसु इह वि મનુષ્યોના નવગમકનું કથન કર્યું એ જ પ્રકારે भाणियवा। અહીંયા પણ સંપૂર્ણરૂપે નવ ગમક સમજવાં જોઈએ. णवर-नागकुमारट्ठिई संवेहं च उवउंजिऊण जाणेज्जा। વિશેષ - નાગકુમારોની સ્થિતિ અને સંવેધ (-૧) -વિયાં. સ. ૨૪, ૩. ૨, . ૨૭-૧૮ ઉપયોગપૂર્વક સમજવો જોઈએ. (૧-૯) ઉ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy