SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૩૪ દ્રવ્યાનુયોગ ભાગ-૪ णवर-सरीरोगाहणा तिसु वि गमएसु जहण्णेणं વિશેષ - ત્રણેય ગમતોમાં શરીરની અવગાહના साइरेगाइं पंचधुणसयाई, उक्कोसेण वि साइरेगाई જઘન્ય કાંઈક વધારે પાંચસો ધનુષની અને ઉત્કૃષ્ટ पंचधणुसयाई । (४-६ चउत्थ-पंचम-छट्ठ गमा) પણ કાંઈક વધારે પાંચસો ધનુષની હોય છે. (આ ચોથું, પાંચમું અને છઠું ગમક છે.) सो चेव अप्पणा उक्कोसकालट्टिईओ जाओ, तस्स એ જ સ્વયં ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત હોય તો वितेचेवपच्छिल्ला, तिण्णि गमगा तिरिक्खजोणिय એના વિષયમાં પણ અંતિમ ત્રણે ગમકો सरिसा भाणियवा। તિર્યંચયોનિકને અનુરૂપ સમજવાં જોઈએ. णवरं-सरीरोगाहणा तिसु वि गमएसु जहण्णेणं વિશેષ - ત્રણે ગમકોમાં શરીરની અવગાહના तिण्णि गाउयाई, उक्कोसेण वि तिण्णि गाउयाई। જઘન્ય ત્રણ ગાઉ (કોશ) અને ઉત્કૃષ્ટ પણ ત્રણ (૭-૬ સતમ, અટ્ટમ-નવમ-મા) ગાઉની હોય છે. (આ સાતમું, આઠમું અને નવમું ગમક છે.) - -વિયા. ર૪, ૩. ૨, ૩. ૨૨-૨૪ ૨૬. કપુર મારવવખ્રતેઉMMવાસા - ૧૭. અસુરકુમારોમાં ઉત્પન્ન થનાર પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક सण्णिमणुस्साणं उववायाइ वीसं दारं परूवर्ण સંજ્ઞી મનુષ્યોમાં ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ : प. भंते ! जइ संखेज्जवासाउयसण्णिमणस्सेहितो પ્ર. ભંતે ! જો (અસુરકુમાર) સંખ્યાતવર્ષના આયુયુક્ત उववज्जतिकिं- पज्जत्तासंखेज्जवासाउयसण्णि સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થનાર છે તો मणुस्सेहिंतो उववज्जंति, अपज्जत्तासंखेज्जवासाउ શું તેઓ પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી यसण्णिमणुस्सेहिंतो उववज्जंति ? આવીને ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! पज्जत्तासंखेज्जवासाउय सण्णि- ઉ. ગૌતમ ! તે પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી मणुस्सेहिंतो उववज्जति, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. नो अपज्जत्तासंखेज्जवासाउय सण्णिमणुस्सेहितो અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી उववज्जंति। આવીને ઉત્પન્ન થતાં નથી. पज्जत्तासंखेज्जवासाउय सण्णिमणुस्से णं भंते ! जे પ્ર. ભંતે ! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય જે भविए असुरकुमारेसु उववज्जित्तए, से णं भंते ! અસુરકુમારોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? તે કેટલા કાળની સ્થિતિયુક્ત અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु, उक्कोसेणं ઉ. ગૌતમ ! તે જઘન્ય દસ હજાર વર્ષની સ્થિતિયુક્ત साइरेग सागरोवमट्ठिईएसु उववज्जेज्जा । અને ઉત્કૃષ્ટ સાધિક સાગરોપમની સ્થિતિયુક્ત અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે. प. ते णं भंते ! जीवा एगसमए णं केवइया उववज्जति? પ્ર. ભંતે ! તે જીવો એક જ સમયે કેટલા ઉત્પન્ન થાય उ. गोयमा! जहेव एएसिं रयणप्पभाए उववज्जमाणाणं नव गमगा तहेव इह वि नव गमगा भाणियब्या। ઉ. ગૌતમ! જે પ્રકારે રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થનાર મનુષ્યોના નવ ગમક કહેવામાં આવ્યા છે એ જ પ્રકારે અહીંયા પણ નવ ગમક સમજવાં જોઈએ. વિશેષ - એનો સંવેધ સાધિક સાગરોપમ જેટલો સમજવો જોઈએ. (૧-૯) णवरं-संवेहो साइरेगेणं सागरोवमेण कायो । -વિયા. સ. ૨૪, ૩. ૨, મુ. રપ-૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy