SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૩૨ દ્રવ્યાનુયોગ ભાગ-૪ सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, एसा चेव એ જ (ઉત્કૃષ્ટ સ્થિતિયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ). सत्तम गमग वत्तव्वया, જઘન્ય કાળની સ્થિતિયુક્ત અસુરકુમારોમાં ઉત્પન્ન થાય તો એને માટે પણ સાતમા ગમના અનુરૂપ કથન સમજવું જોઈએ. णवरं-असुरकुमारजहण्णट्ठिई संवेहं च उवउंजिऊण વિશેષ - અસુરકુમારોની જઘન્ય સ્થિતિ અને जाणेज्जा (८ अट्ठमो गमओ) સંવેધનું કથન અહીંયા ઉપયોગપૂર્વક સમજી લેવું જોઈએ. (આ આઠમું ગમક છે.) सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो जहण्णेणं એ જ (ઉત્કૃષ્ટ સ્થિતિયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ) तिपलिओवमाइं, उक्कोसेण वि तिपलिओवमाई, ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત અસુરકુમારોમાં ઉત્પન્ન सेसं तं चेव सत्तम गमग वत्तब्बया। થાય તો જઘન્ય ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પણ ત્રણ પલ્યોપમની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. શેષ કથન સપ્તમગમકના અનુરૂપ છે. णवरं-कालादेसेणं जहण्णेणं छप्पलिओवमाइं, વિશેષ - કાલાદેશથી જઘન્ય છ પલ્યોપમ અને उक्कोसेण वि छप्पलिओवमाइं, एवइयं कालं ઉત્કૃષ્ટ પણ છ પલ્યોપમ જેટલો કાળ વ્યતીત કરે सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (૨ નવમો નમ) (આ નવમું ગમક છે.) -વિયાં. સ. ૨૪, ૩. ૨, સુ. -૧૬ ૧૪ ગકુમારોવવMયુસેઝવાના સાહિત્ય- ૧૪, અસુરકુમારોમાં ઉત્પન્ન થનાર સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી तिरिक्खजोणियाणं उववायाइ वीसं दारं परूवर्ण પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ : प. भंते ! जइ संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरि- પ્ર. ભંતે ! જો અસુરકુમાર સંખ્યાત વર્ષાયુક સંજ્ઞા क्खजोणिएहिंतो उववज्जति किं - जलचरेहिंतो પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય उववज्जंति इच्वेवं वत्तवया पढमुद्देसग सरिसा। છે તો શું તેઓ જલચરોથી આવીને ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ કથન પ્રથમ (નૈરયિક) ઉદ્દેશકના અનુરૂપ છે. प. पज्जत्तसखेज्जवासाउयसण्णिपंचिंदियतिरि ભંતે ! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય क्खजोणिए णं भंते ! जे भविए असुरकुमारेसु તિર્યંચયોનિક જીવ અસુરકુમારોમાં ઉત્પન્ન થવા उववज्जित्तए. से णं भंते ! केवइयकालटिईएस યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત उववज्जेज्जा? અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु, उक्कोसेणं ગૌતમ ! તે જઘન્ય દસહજાર વર્ષની સ્થિતિયુક્ત साइरेगसागरोवमट्ठिईएसु उववज्जेज्जा। અને ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમની સ્થિતિયુક્ત અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે. प. ते णं भंते ! जीवा एगसमए णं केवइया उववज्जति ? પ્ર. ભંતે ! તે જીવો એક જ સમયે કેટલા ઉત્પન્ન થાય | ઉ उ. गोयमा ! एएसिं रयणप्पभापुढविगमगसरिसा वि नव गमगा नेयब्बा, णवरं-जाहे अप्पणा जहण्णकालट्ठिईओ भवइ ताहे तिसु वि गमएसु-चत्तारि लेस्साओ, ઉ. ગૌતમ! એને માટે પણ રત્નપ્રભામૃથ્વીના અનુરૂપ જ નવ ગમકે સમજવા જોઈએ. વિશેષ - જ્યારે તે (તિર્યંચ પંચેન્દ્રિય) સ્વયં જઘન્ય કાળની સ્થિતિયુક્ત હોય ત્યારે ત્રણેય ગમકો ચાર લેશ્યાયુક્ત હોય છે. અધ્યવસાય પ્રશસ્ત હોય છે, અપ્રશસ્ત હોતાં નથી. अज्झवसाणा पसत्था, नो अप्पसत्था । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy