SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧૬૨ દ્રવ્યાનુયોગ ભાગ-૪ जहा भवसिद्धिएहिं चत्तारि उद्देसगा भणिया, જે પ્રકારે ભવસિદ્ધિકના ચારે ઉદ્દેશકોમાં દર્શાવ્યું एवं अभवसिद्धिएहि वि चत्तारि उद्देसगा તે જ પ્રકારે અભવસિદ્ધિકના પણ કાપોતલક્ષી भाणियब्वा -जाव- काउलेस्सउद्देसओ त्ति। પર્યત ચારેય ઉદેશક સમજવા જોઈએ. -વિય. સ. ૨૨, ૩. ૧-, . ? ૨૮. ગુડા ગુબ્બાસિિમિત્વિ૮િનેરા ૧૮. મુદ્રકૃતયુગ્માદિ સમ્યગુદષ્ટિ - મિથ્યાદષ્ટિ નૈરયિકોના उववायाइ परूवणं ઉત્પાતાદિનું પ્રરૂપણ : एवं सम्मद्दिट्ठीहि विलेस्सासंजुत्तेहिं चत्तारि उद्देसगा આ પ્રકારે વેશ્યા સહિત સમ્યગદષ્ટિના ચાર ઉદ્દેશક ચિત્રા, કહેવા જોઈએ. णवर-सम्मद्दिट्ठी पढम-बिइएसु दोसु वि उद्देसएसु વિશેષ - સમ્યગુદૃષ્ટિના પ્રથમ અને દ્વિતીય આ બે अहेसत्तमपुढवीए न उववाएयव्यो । ઉદેશકોમાં સમ્યગુદૃષ્ટિનો ઉપપાત અધઃસપ્તમ પૃથ્વી પર્યત સમજવો નહીં જોઈએ. सेसं तं चेव। શેષ સમગ્ર વર્ણન પૂર્વવત છે. -વિચા. સ. રૂ ૨, ૩. ૨૩-૨૬, સ. ? मिच्छदिट्ठीहि वि चत्तारि उद्देसगा कायव्वा जहा ભવસિદ્ધિકોની સમાન મિથ્યાદષ્ટિના પણ ચાર ઉદ્દેશકો भवसिद्धियाणं। સમજવા જોઈએ. - વિચા.સ. ૩૨, ૩. ૨૭-૨૦, મુ. ? ૨૧. સુકાઈડનુ પવિય-મુવિચનેરા ૧૯, શુદ્રકૃતયુગ્માદિ કૃષ્ણપાક્ષિક શુક્લપાક્ષિક નૈરયિકોના उववायाइ परूवणं ઉત્પાતાદિનું પ્રરૂપણ : एवं कण्हपक्खिएहि विलेस्सा संजुत्ता चत्तारि उद्देसया ભવસિદ્ધિકોના ચાર ઉદ્દેશકોની સમાન વેશ્યાઓ સહિત कायब्बा जहेव भवसिद्धिएहि । કૃષ્ણપાક્ષિકન પણ ચાર ઉદેશક આ પ્રકારે સમજવા -વિયા. . રૂ ૨, ૩. ૨૨-૨૪, . ? જોઈએ. सुक्कपक्खिएहिं एवं चेव चत्तारि उद्देसगा भाणियव्वा આ જ પ્રકારે શુક્લ પાક્ષિકના પણ લેશ્યા-સહિત ચાર ઉદ્દેશક સમજવા જોઈએ -વાવप. वालु यप्पभापुढवि-काउलेस्स-सुक्कपक्खिय- પ્ર. ભંતે ! શુદ્રકલ્યોજ રાશિવાળા વાલુકાપ્રભા પૃથ્વીના खुड्डागकलियोगनेरइया णं भंते ! कओहिंतो કાપોતલેશ્ય શુક્લપાક્ષિક નૈરયિક કયાંથી આવીને उववज्जति ? ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! एवं जहेव ओहिओगमओतहेव निरवसेसं ઉ. ગૌતમ ! એનું સમગ્ર વર્ણન ઔધિકગમકની -जाव-नो परप्पयोगेणं उववज्जति। સમાન પરપ્રયોગથી ઉત્પન્ન થતું નથી ત્યાં સુધી કહેવું જોઈએ. सब्बे वि एए अट्ठावीसं उद्देसगा। આ બધાં મળીને અઠ્યાવીસ ઉદ્દેશક થયા. -વિયા. ૨. રૂ ૨, ૩. ૨૬-૨૮, સુ. ? ૨૦. શુ ગુમ્મા પપુર રચાઈ ૩ ૨૦. સુદ્રતયુગ્માદિની અપેક્ષાએ નરયિકોના ઉદ્દવર્તનાદિનું परूवणं પરૂપણ : प. खुड्डागकडजुम्मनेरइयाणं भंते! अणंतरं उव्वटित्ता પ્ર. ભંતે! ક્ષુદ્રતયુગ્મરાશિવાળા નૈરયિક કયાંથી ઉદ્વર્તિત कहिं गच्छंति, कहिं उववज्जति ? થાય છે અર્થાત્ મરીને કયાં જાય છે અને કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? -નર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy