SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫૮ प. खुड्डागकलिओए नेरइया णं भंते! कओहिंतो उववज्जंति ? ૩. સોયમા ! ણ્ય ખહેવ યુઽડિઝુમ્મે, तेरस નવર-પરિમાાં દ્દો વા, તંત્ર વા, નવ વા, વા, સંવેગ્ના વા, અસંવેગ્ના વા વવનંતિ । સેસ તે જેવ । છ્ત -ખાવ- અહેત્તમાણુ । -વિયા. સ.રૂ ૧, ૩., મુ. ૩-૪ १४. खुड्डाग कडजुम्माइं पडुच्च कण्हलेस्स नेरइयाणं उववायाइ परूवणं प. कण्हलेस्सखुड्डागकडजुम्मनेरइया णं भंते ! कओहिंतो उववज्जंति ? किं नेरइएहिंतो उववज्जंति -जाव- देवेहिंतो उववज्जंति ? ૩. ગયા ! વં યેવ નહીં મહિયામો -ખાવ- નો परप्पयोगेणं उववज्जंति, णवरं - उववाओ जहा वक्कंतीए धूमप्पभापुढवि મેરા ાં, सेसं तं चेव । प. धूमप्पभापुढवि कण्हलेस्स खुड्डागकडजुम्मनेरइया णं भंते! कओहिंतो उववज्जंति ? ૩. ગોયમા ! વ ચેવ નિરવસેત । एवं तमाए वि, अहेसत्तमाए वि । णवरं - उववाओ सव्वत्थ जहा वक्कंतीए । प. कण्हलेस्सखुड्डागतेयोगनेरइया णं भंते! कओहिंतो उववज्जंति, किं नेरइएहिंतो उववज्जंति - जाव- देवेहिंतो उववज्जंति ? ૩. ગોયમા ! નહીં મહિયામો પૃથ્વ એવ । Jain Education International For Private ૧૪. દ્રવ્યાનુયોગ ભાગ-૪ પ્ર. ભંતે ! ક્ષુદ્રકલ્યોજ - રાશિવાળા નૈરયિક કયાંથી આવી ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! ક્ષુદ્રકૃતયુગ્મરાશિ અનુસાર એની ઉત્પત્તિ સમજવી જોઈએ. વિશેષ – પરિમાણમાં એક, પાંચ, નવ, તેર, સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે, શેષ વર્ણન પૂર્વવત્ છે. આ પ્રકારે અધઃ સપ્તમ પૃથ્વીપર્યંત સમજવું જોઈએ. શુદ્રકૃતયુગ્માદિની અપેક્ષાએ કૃષ્ણલેક્ષી નૈરિયકોના ઉત્પાતાદિનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! ક્ષુદ્રકૃતયુગ્મરાશિવાળા કૃષ્ણલેશ્તી નૈરિયક કયાંથી આવી ઉત્પન્ન થાય છે ? શું તેઓ નૈરિયકોથી આવી ઉત્પન્ન થાય છે -યાવ- દેવોથી આવી ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! પૂર્વોક્ત ઔધિકગમકના અનુસારે પપ્રયોગથી ઉત્પન્ન થતાં નથી સુધી અહીંયા પણ કહેવું જોઈએ. વિશેષ - ધૂમપ્રભાપૃથ્વીના નૈયિકોના ઉપપાત વ્યુત્ક્રાન્તિપદના અનુસાર અહીંયા કહેવું જોઈએ. શેષ - સર્વ કથન પૂર્વવત્ સમજવું જોઈએ. પ્ર. ભંતે ! ધૂમપ્રભાપૃથ્વીના ક્ષુદ્રકૃતયુગ્મરાશિવાળા કૃષ્ણલેશ્તી નૈરયિક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એને માટે સમગ્ર વર્ણન પૂર્વવત્ સમજવું જોઈએ. આ પ્રકારે તમ:પ્રભા અને અધસપ્તમપૃથ્વીનું સમજવું જોઈએ. વિશેષ – ઉપપાત સર્વત્ર વ્યુત્ક્રાન્તિપદના અનુસાર સમજવું જોઈએ. પ્ર. ભંતે ! ક્ષુદ્રવ્યોજ રાશિવાળા કૃષ્ણલેશ્તી નૈરિયક કયાંથી આવી ઉત્પન્ન થાય છે ? શું તેઓ નૈયિકોથી આવી ઉત્પન્ન થાય છે -યાવત્- દેવોથી આવી ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! ઔધિકગમકના અનુસાર અહિંયા પણ સમજવું જોઈએ. Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy