SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫૪ ૩. ગોયમાં ! સિય જેનુમે -ગાવ- સિય ત્રિા एवं एगिदियवज्ज -जाव-वेमाणिए। प. जीवा णं भंते! आभिणिबोहिय-नाणपज्जवेहिं किं कडजुम्मा -जाव- कलिओगा? ૩. કોથમા ! . પાસે સિય -ગાવ सिय कलिओगा, २. विहाणादेसेणं कडजुम्मा वि -जाव- कलिओया વિ ા પર્વ ત્રિવન્ને ગાવ- માળિયા एवं सुयनाणपज्जवेहि वि। ओहिनाणपज्जवेहि वि एवं चेव । દ્રવ્યાનુયોગ ભાગ-૪ ઉ. ગૌતમ ! તે કદાચિત્ કૃતયુગ્મ છે -વાવ- કદાચિત્ કલ્યોજ છે. આ પ્રકારે એકેન્દ્રિય સિવાય વૈમાનિક પર્યત કહેવું જોઈએ. પ્ર. ભંતે ! શું (અનેક) જીવ આભિનિબોધિક જ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ કૃતયુગ્મ છે -ચાવતુ- કલ્યો છે ? ગૌતમ ! ૧. ઓઘાદેશથી તેઓ કદાચિત કૃતયુમ છે -વાવ- કદાચિત્ કલ્યોજ છે. ૨. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ છે -યાવતકલ્યોજ પણ છે. આ પ્રકારે એકેન્દ્રિયો સિવાય વૈમાનિકો પર્યંત જાણવું જોઈએ. આ પ્રકારે શ્રુતજ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ પણ સમજવું જોઈએ. અવધિજ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ પણ આ પ્રકારે કહેવું જોઈએ. વિશેષ - વિકસેન્દ્રિયોમાં અવધિજ્ઞાન હોતું નથી. મન:પર્યવજ્ઞાનના પર્યાયો માટે પણ આ પ્રકારે કહેવું જોઈએ. વિશેષ - જીવ અને મનુષ્યોમાં જ મન:પર્યવજ્ઞાન હોય છે, શેષ જીવોમાં પ્રાપ્ત થતું નથી. પ્ર. ભંતે ! શું (એક) જીવ કેવલજ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ કૃતયુગ્મ છે -યાવતુ- કલ્યોજ છે ? ઉ. ગૌતમ! તે કૃતયુગ્મ છે, પરંતુ યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી. આ પ્રકારે મનુષ્ય માટે પણ જાણવું જોઈએ. આ પ્રકારે સિદ્ધ માટે પણ જાણવું જોઈએ. પ્ર. ભંતે ! શું (અનેક) જીવ કેવળજ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ કૃતયુગ્મ છે યાવતુ- કલ્યોજ છે ? ગૌતમ ! ઓઘાદેશથી અને વિધાનાદેશથી તેઓ કૃતયુગ્મ છે, પરંતુ યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ નથી. આ પ્રકારે મનુષ્યો માટે પણ કહેવું જોઈએ. આ પ્રકારે સિદ્ધો માટે પણ કહેવું જોઈએ. णवरं-विगलिंदियाणं नत्थि ओहिनाणं । मणपज्जवनाणं पि एवं चेव। णवरं-जीवाणं मणुस्साण य, सेसाणं नत्थि । प. जीवे णं भंते ! केवलनाणपज्जवेहिं किं कडजुम्मे -ના- ત્રિમg? ૩. સોયમાં ! ડગુમે નો તેણ, નો ટાવરનુષ્પ, નો कलियोए। एवं मणुस्से वि। एवं सिद्धे वि। પૂ. નવા જ અંતે ! છેવત્રના પmહિં ડગુમ્ન -ઝવ-ત્રિો ? उ. गोयमा! ओघादेसेण वि, विहाणादेसेण वि कडजुम्मा। नो तेयोगा, नो दावरजुम्मा, नो कलिओगा। एवं मणुस्सा वि। एवं सिद्धा वि। -વિચા.સ. ૨૬, ૩.૪, સુ. ૬૨-૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy