SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫૨ ૭. ૐ. ૨-૨, ૨૭-૨૪. તું નિંયિ-સિદ્ધવખા -ખાવ- તેમાળિયા ૐ. ૨-૧૬. સિદ્ધા નિંતિયા ય નહીં નીવા । - વિયા. સ.૨૬, ૩.૪, મુ. ૪-૪૬ ठिई पडुच्च जीव-चउवीसदंडएसु सिद्धेसु य कडजुम्माइ ७. परूवणं ૫. નીવે નં અંતે ! કવિ હનુમ્મસમર્ફી -ખાવकलिओगसमयट्ठिईए ? ૩. ગોયમા ! šનુમ્મસમયદ્ઘિ, નો તેયોગસમયट्ठिईए, नो दावरजुम्मसमयट्ठिईए, नो कलिओसमयट्ठईए, ૫. दं. १. नेरइए णं भंते ! किं कडजुम्मसमयट्ठिईए -નાવ- લિગોસમય ? ૩. ગોયમા ! સિય ઙનુમ્મસમયર્વિંશ -નાવ- સિય कलिओगसमयट्ठिईए । ૫. ×. ૨-૨૪. તૂં -ખાવ- વેમાળિÇ । सिद्धे जहा जीवे । ૧. નીવા ાં ભંતે ! વિં બ્લ્ડનુમ્મસમયદિયા -ખાવकलिओगसमयट्ठिईया ? ૩. ગોયમા! ધાવમેળવિ,વિદાળાદ્રેસે વિડનુમ્નसमयट्ठईया, नो तेयोगसमयट्ठिईया, नो दावरजुम्मसमयट्ठिईया, नो कलिओगसमयट्ठिईया । ૐ. नेरइया णं भंते! किं कडजुम्मसमयट्ठईया -ખાવ- જિઓસમયર્ફિયા ? . उ. गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मसमयट्ठिईया -ખાવ- સિય જિયો સમયયા, विहाणादेसेणं कडजुम्मसमयट्ठईया वि - जावकलिओगसमयट्ठिईया वि । Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૪ ૬. ૨-૧૧, ૧૭-૨૪, એકેન્દ્રિય જીવો અને સિદ્ધો સિવાય બાકીના બધા દંડક વૈમાનિક પર્યંત પૂર્વવત્ (નૈયિકોની સમાન) જાણવા જોઈએ. નં. ૧૨-૧૬. સિદ્ધો અને એકેન્દ્રિય જીવોનું કથન સામાન્યજીવોની સમાન છે. સ્થિતિની અપેક્ષાએ જીવ-ચોવીસ દંડકો અને સિદ્ધોમાં કૃતયુગ્માદિનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! શું (એક) જીવ યુગ્મ સમયની સ્થિતિવાળો છે -યાવ- કલ્યોજ સમયની સ્થિતિવાળો છે ? ઉ. ગૌતમ ! તે કૃતયુગ્મ સમયની સ્થિતિવાળો છે, પરંતુ જ્યોજ-સમય, દ્વાપરયુગ્મ - સમય અથવા કલ્યોજ સમયની સ્થિતિવાળો નથી. પ્ર. દં.૧. ભંતે ! શું (એક) નૈરિયક કૃતયુગ્મ - સમયની સ્થિતિવાળો છે -યાવત્- કલ્યોજ સમયની સ્થિતિવાળો છે ? ઉ. ગૌતમ ! તે કદાચિત્ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળો છે -યાવ- કદાચિત્ લ્યોજ સમયની સ્થિતિવાળો છે. નં. ૨-૨૪. આ પ્રકારે વૈમાનિક પર્યંત જાણવું જોઈએ. સિદ્ધ (એક)નું કથન (ઔધિક) જીવના સમાન છે. પ્ર. ભંતે ! (અનેક ) જીવ તયુગ્મ-સમયની સ્થિતિવાળા -યાવત- કલ્યોજ સમયની સ્થિતિવાળા છે ? છે ઉ. ગૌતમ ! તે ઓધાદેશથી તથા વિધાનાદેશથી કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે, પરંતુ જ્યોજ સમય, દ્વાપરયુગ્મ - સમય અથવા 'કલ્યોજ સમયની સ્થિતિવાળા નથી. પ્ર. દં.૧, ભંતે ! (અનેક) નૈયિક કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવત્-કલ્યોજ સમયની સ્થિતિવાળા છે ? ઉ. ગૌતમ ! ઓઘાદેશથી તે કદાચિત્ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે -યાવત્– કદાચિત્ કલ્યોજ સમયની સ્થિતિવાળા છે. વિધાનાદેશથી તે મૃતયુગ્મ સમયની સ્થિતિવાળા પણ છે -યાવ- કલ્યોજ સમયની સ્થિતિવાળા પણ છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy