SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩૮ દ્રવ્યાનુયોગ ભાગ-૪ णवर-एगसमइओ विग्गहो नत्थि, વિશેષ- એમાં એક સમયની વિગ્રહગતિ હોતી નથી. उत्तरिल्ले समोहयाणं दाहिणिल्ले उववज्जमाणाणं ઉત્તરી-ચરમાન્તમાં સમુદઘાત કરીને દક્ષિણીजहा सट्ठाणे। ચરમાત્તમાં ઉત્પન્ન થનાર જીવોનું કથન પણ સ્વસ્થાન સમાન છે. उत्तरिल्ले समोहयाणं पच्चत्थिमिल्ले उववज्ज ઉત્તરી-ચરમાન્તમાં સમુદઘાત કરીને પશ્ચિમીमाणाणं एगसमइओ विग्गहो नत्थि, ચરમાત્તમાં ઉત્પન્ન થનાર જીવોનાં એક સમયની વિગ્રહગતિ હોતી નથી. सेसंतहेव-जाव-सुहमवणस्सइकाइओ पज्जत्तओ શેષ - કથન પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકનું પર્યાપ્ત सुहुमवणस्सइकाइएसु पज्जत्तएसु चेव। સુક્ષ્મ વનસ્પતિકાયિક જીવો પર્યત ઉપપાતનું - વિચા.સ. રૂ૪/g.૨, ૩.૨, મુ. ૧-૬૮ કથન પૂર્વવત સમજવું જોઈએ. ૨૭. અનંતરોવેવના ચિ નીવાળ વિકાહારૂત્ત સમય ૧૭. અનંતરો૫૫નક એકેન્દ્રિય જીવોની વિગ્રહગતિના परूवणं સમયનું પ્રરૂપણ : प. अणंतरोववन्नगएगिदिया णं भंते ! कओहिंतो પ્ર. ભંતે ! અત્તરોપપન્ક એકેન્દ્રિય જીવ કયાંથી उववज्जति ? આવી ઉત્પન્ન થાય છે ? ૩. યમ ! નવ ગરિકો અરિ ઉ. ગૌતમ ! આ ઔધિક (પૂર્વ) ઉદ્દેશક અનુસાર કહેવું - વિચા.સ. ૨૪/g, ૩.૨, મુ. જોઈએ. ૨૮, પરંપરોવવન િિ૦ નવા વિવાહાફસ સમય ૧૮, પરંપરોપપન્નક એકેન્દ્રિય જીવોની વિગ્રહગતિના સમયનું परूवणं પ્રરૂપણ : प. कइविहा णं भंते ! परंपरोववन्नगा एगिंदिया પ્ર. ભંતે ! પરંપરોપપન્નક એકેન્દ્રિય કેટલા પ્રકારનાં TUત્તા ? કહેવામાં આવ્યા છે ? उ. गोयमा ! पंचविहा परंपरोववन्नगा एगिंदिया ઉ. ગૌતમ ! પરંપરોપપન્ક એકેન્દ્રિય જીવ પાંચ પત્તા, તે નહીં પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે – पुढविकाइया भेओ चउक्कओ-जाव-वणस्सइकाइय પ્રકાયિક ઈત્યાદિના ચાર-ચાર ભેદ વનસ્પતિકાયિક ત્તિ પર્યત કહેવા જોઈએ. परंपरोववन्नगअपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! પ્ર. ભંતે ! પરંપરોપપન્નક અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક इमीसे रयणप्पभाए पुढवीए पुरथिमिल्ले चरिमंते જીવ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાન્તમાં મરણ समोहए समोहणित्ताजे भविए इमीसे रयणप्पभाए સમુદ્દઘાત કરીને રત્નપ્રભા પૃથ્વીથી લઈને પશ્ચિમી पुढवीए -जाव- पच्चथिमिल्ले चरिमंते ચરમાન્ત સુધી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકરૂપે अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए, ઉત્પન્ન થવા યોગ્ય છે તો - से णं भंते ! कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा? ભંતે ! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! एवं एएणं अभिलावेणं जहेव पढमो ઉ. ગૌતમ ! શિક (પ્રથમ) ઉદ્દેશકના અભિલાપ उद्देसओ-जाव- लोगचरिमंतो ति। અનુસાર લોકના ચરમાન્ત પર્યત ઉત્પત્તિ કહેવી - વિ.. ૨૪/g.૨, ૩.૨, મુ.-૨ જોઈએ. ૧. મતરાવતા વિય ગીવાળા વિકાસ સમય ૧૯. અનંતરાવગાઢાદિ એકેન્દ્રિય જીવોની વિગ્રહગતિના સમયનું પ્રરૂપણ : પુર્વ રેસા વિ ગર્લ્ડ ડસ્લેસT -નાત- ગરિમો ઉત્તા આ પ્રકારે શેષ આઠ ઉદ્દેશક અરિ પર્વત કહેવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy