SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ આહારે અધ્યયન ૬. एवं आणय-पाणयाणं आरण ऽच्चुयाण य कप्पाणं अंतरा समोहए समोहणित्ता पुणरवि -ખાવ- મહે सत्तमाए उववाएयव्वो । एवं आरणऽच्चुयाणं गेवेज्जविमाणाण य अंतरा समोहए समोहणित्ता पुणरवि - जाव- अहे सत्तमाए उववाएयव्वो । एवं गेवेज्जविमाणाणं अणुत्तरविमाणाण य अंतरा समोहए समोहणित्ता पुणरवि - जाव- अहे सत्तमाए उववाएयव्वो । एवं अणुत्तरविमाणाणं ईसिपब्भाराए य अंतरा समोहए समोहणित्ता पुणरवि - जाव- अहे सत्तमाए उववाएयव्वो । आउकाइए णं भंते! इमीसे रयणप्पभाए सक्करप्पभाए य पुढवीए अंतरा समोहए समोहणित्ता, जे भविए सोहम्मे कप्पे आउकाइयत्ताए उववज्जित्तए - से णं भंते ! किं पुव्विं उववज्जित्ता पच्छा आहारेज्जा, पुब्विं आहारेत्ता पच्छा उववज्जेज्जा ? उ. गोयमा ! पुव्विं वा उववज्जित्ता पच्छा आहारेज्जा, पुव्विं वा आहारेत्ता पच्छा उववज्जेज्जा । ૬. મે ળવ્હેવં મંતે ! વં યુજ્વર “पुव्विं वा उववज्जित्ता पच्छा आहारेज्जा, पुव्विं वा आहारेत्ता पच्छा उववज्जेज्जा," उ. गोयमा ! आउकाइयाणं तओ समुग्धाया पण्णत्ता, તું નહા છુ. વેયસમુગ્ધા, ર્. વસાય સમુગ્ધા, રૂ. મારાંતિય સમુધા, मारणंतिय समुग्धाए णं समोहण्णमाणे देसेण वा समोहण्णइ, सव्वेण वा समोहण्णइ, देसेणं सगोहन्नमाणे पुव्विं आहारेत्ता पच्छा उववज्जिज्जा, Jain Education International પ્ર. પ્ર. ૪૮૩ આ પ્રમાણે આનત-પ્રાણત અને આરણ અચ્યુત કલ્પના અંતરાલમાં મરણ સમુદ્ધાત કરીને ફરી અધઃસપ્તમ પૃથ્વી સુધી ઉપપાત (કથન) આદિ જાણવું. For Private & Personal Use Only આ પ્રમાણે આરણ-અચ્યુત અને ત્રૈવેયક વિમાનોના અંતરાલમાં મરણ સમુદ્દાત કરીને ફરી અધઃ સપ્તમ પૃથ્વી સુધી ઉપપાત (કથન) આદિ જાણવું. આ પ્રમાણે ત્રૈવેયક વિમાનો અને અનુત્તર વિમાનોના અંતરાલમાં મરણ સમુદ્દાત કરીને ફરી અધસપ્તમ પૃથ્વી સુધી ઉપપાત (કથન) આદિ જાણવું. આ પ્રમાણે અનુત્તર વિમાનો અને ઈષત્પ્રાક્ભારા પૃથ્વીના અંતરાલમાં મરણ સમુદ્દાત કરીને ફરી અધઃસપ્તમ પૃથ્વી સુધી ઉપપાત (કથન) આદિ જાણવું. ભંતે ! જે અપ્કાયિક જીવ, આ રત્નપ્રભા અને શર્કરાપ્રભા પૃથ્વીના અંતરાલમાં મરણ સમુદ્ધાત કરીને સૌધર્મ કલ્પમાં અાયિકના રુપમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, ઉ. ગૌતમ ! તે પહેલા ઉત્પન્ન થઈને પછી પણ આહાર કરે છે અને પહેલા આહાર કરીને પછી પણ ઉત્પન્ન થાય છે. તો ભંતે ! તે પહેલા ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે અથવા પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે ? ભંતે ! શા માટે એવું કહેવાય છે કે તે પહેલા ઉત્પન્ન થઈને પછી પણ આહાર કરે છે અને પહેલા આહાર કરીને પછી પણ ઉત્પન્ન થાય છે ?” ઉ. ગૌતમ ! અયિકના ત્રણ સમુદ્દઘાત કહ્યા છે, જેમકે ૧. વેદના સમુદ્દઘાત, ૨. કષાય સમુદ્દાત, ૩. મારણાંતિક સમુદ્દાત. મારણાંતિક સમુદ્દાતથી હણાઈને દેશથી પણ હણાય છે અને સર્વથી પણ હણાય છે. દેશથી હણાઈને પૂર્વમાં આહાર કરે છે અને પછી ઉત્પન્ન થાય છે. www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy