SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ દ્રવ્યાનુયોગ ભાગ-૧ उ. गोयमा ! वइरोसभणारायसंघयणे सिझंति । ઉ. ગૌતમ ! તે વજઋષભનારા સંહનનથી સિદ્ધ થાય છે. प. जीवाणं भंते! सिज्झमाणा कयरंमि संठाणे सिझंति? ભંતે ! સિદ્ધ પદને પામવાવાળા જીવ કેવા સંસ્થાન (દેહના આકાર) થી સિદ્ધ થાય છે ? ૩. નીયમી ! છ સંડાTM મUUસંજે સિત્તા ગૌતમ ! છ સંસ્થાનોમાંથી કોઈ એક સંસ્થાનથી સિદ્ધ થાય છે. प. जीवा णं भंते ! सिज्झमाणा कयरंमि उच्चत्ते ભંતે ! સિદ્ધ પદને પામવાવાળા જીવ કેટલી सिझंति ? શરીર અવગાહના (ઉંચાઈ)થી સિદ્ધ થાય છે ? उ. गोयमा ! जहण्णेणं सत्तरयणीए, उक्कोसेणं ગૌતમ ! જઘન્ય સાત હાથ અને ઉત્કૃષ્ટ પાંચ पंचधणुसइए सिझंति। સૌ ધનુષની અવગાહનાથી સિદ્ધ થાય છે. जीवाणं भंते ! सिज्झमाणा कयरम्मि आउए ભંતે ! સિદ્ધ પદને પામવાવાળા જીવ કેટલા सिझंति ? આયુષ્પથી સિદ્ધ થાય છે ? उ. गोयमा ! जहण्णेणं साइरेगट्ठवासाउए, उक्कोसेणं ગૌતમ ! જઘન્ય વિશેષ આઠ વર્ષના આયુષ્યથી पुवकोडियाउए सिझंति।। તથા ઉત્કૃષ્ટ પૂર્વકોટિના આયુષ્યથી સિદ્ધ થાય છે. - ૩૩, કુ. ૨૬૬-૨૫૬ ૩૨, તિવિવિવાસિનસિનાળા નવા સેવા ૩૨. વિવિધ વિવક્ષાઓથી એક સમયમાં સિદ્ધ પદને परूवणं પામવાવાળા જીવોની સંખ્યાનું પ્રાણ : उक्कोसोगाहणाए य जहन्नमज्झिमाइ य। ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ અવગાહનામાં તથા उड़ढं अहे य तिरियं च, समुद्दम्मि जलम्मि य॥ ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્યલોકમાં તેમજ સમુદ્ર તથા અન્ય જલાશયોમાં જીવ સિદ્ધ થાય છે. दस चेव नपुंसेसु, वीसे इत्थियासु य । એક સમયમાં (અધિકથી અધિક) નપુંસકોમાં દસ, पुरिसेसु य अट्ठसयं, समएणेगेण सिज्झई ॥ સ્ત્રિયોમાં વીસ અને પુરુષોમાં એક સૌ આઠ જીવ સિદ્ધ થાય છે. चत्तारि य गिहिलिंगे, अन्नलिंगे दसेव य । એક સમયમાં ચાર ગૃહસ્થલિંગથી, દસ અન્યલિંગથી सलिंगेण य अट्ठसयं, समएणेगेण सिज्झई। તથા એક સૌ આઠ જીવ સ્વલિંગથી સિદ્ધ થઈ શકે છે. उक्कोसोगाहणाए य, सिज्झन्ते जुगवं दुवे । (એક સમયમાં) ઉત્કૃષ્ટ અવગાહનામાં બે, જઘન્ય चत्तारि जहन्नाए, जवमज्झऽट्ठत्तरं सयं । અવગાહનામાં ચાર અને મધ્યમ અવગાહનામાં એક સૌ આઠ જીવ સિદ્ધ થઈ શકે છે. चउरूढलोए य दुवे समुद्दे, तओ जले वीसमहे तहेव । એક સમયમાં ઉર્ધ્વલોકમાં ચાર, સમુદ્રમાં છે, सयं च अट्ठत्तर तिरियलोए, समएणेगेण उ सिज्झई ॥ જલાશયમાં ત્રણ, અધોલોકમાં વીસ, તેમજ તિર્યંચલોકમાં એક સૌ આઠ જીવ સિદ્ધ થઈ શકે છે. - ૩ત્ત.ક. રૂ ૬ .૪૬-૬૪ રૂ. સંસાર સમાપના ગીતા બેન પવાસ ૩ોવો- ૩૩. સંસાર સમાપનક જીવોના ભેદ પ્રરુપણાની પ્રસ્તાવના : प. से किं तं संसारसमापन्नकजीवाभिगमे? પ્ર. સંસાર સમાપન્નક જીવનું પરિચ્છેદ શું છે ? ૩. સંસારસમાવUTUસુ જે નીવેણુ સુમન નવ ઉ. સંસાર સમાપન્નક જીવોની આ નવ પ્રતિપત્તિયાં पडिवत्तीओ एवमाहिज्जति, तं जहा (સમ્યક્તથી પડીને વળી બીજીવાર સમ્યક્ત પામનાર “જીવની) કહી છે. જેમકે - ૨. વિયા. સ. ૨૨, ૩, ૬, મુ. ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy