SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અધ્યયન ૧૪૯ हीणे सोम्मयाए, हीणे निद्धयाए, हीणे कंतीए एवं दित्तीए जुत्तीए छायाए पभाए ओयाए लेस्साए मंडलेणं. तयाणंतरं च णं बीयाचंदे पाडिवयं चंदं पणिहाय हीणतराए वण्णेणं -जाव-मंडलेणं, तयाणंतरं च णं तइयाचंदे बिइयाचंदे पणिहाय हीणतराए वण्णणं -जाव-मंडलेणं, एवं खलु एएणं कमेणं परिहायमाणे-परिहायमाणे -जाव- अमावस्साचंदे चाउद्दसिचंदं पणिहाय नढे वण्णणं -जाव- नट्टे मंडलेणं । एवामेव समणाउसो ! जो अम्हं निग्गंथो वा निग्गंथी वा-जाव-पव्वइएसमाणे हीणे खंतीए-एवं मुत्तीए गुत्तीए अज्जवेणं मद्दवेणं लाघवेणं सच्चेणं तवेणं चियाए अकिंचणयाए बंभचेरवासेणं तयाणंतरं च णं हीणे हीणतराए खंतीए -जावहीणे हीणतराए बंभचेरवासेणं खलु एएणं कमेणं परिहीयमाणे परिहीयमाणे णठे खंतीए -जावणठे बंभचेरवासेणं । સૌમ્યતાથી હીન હોય છે, સ્નિગ્ધતાથી હીન હોય છે, કાન્તિથી હીન હોય છે, આવી રીતે દીપ્તિ (ચમક)થી, યુક્તિ (આકાશ મંડળની સાથે સંયોગ) ઘી, છાયા (પડછાયાથી, પ્રભાથી, ઓજથી, વેશ્યાથી અને મંડળ (ગોળાઈ)થી હીન હોય છે, ત્યાર પછી કૃષ્ણપક્ષના બીજનો ચંદ્રમાં એકમનાં ચંદ્રમાંની અપેક્ષાએ વર્ણથી હીનતર હોય છે -વાવ- મંડળથી પણ હીનતર હોય છે, ત્યારપછી ત્રીજનો ચંદ્ર બીજના ચંદ્રની અપેક્ષાએ વર્ણથી હીનતર હોય છે -વાવત- મંડળથી પણ હીનતર હોય છે. આ પ્રમાણે આ ક્રમથી હીન-હીન થતા-થતા ચાવતઅમાવસ્યાનો ચંદ્ર ચૌદશના ચંદ્રની અપેક્ષાએ વર્ણ -ચાવતુ- મંડળથી સર્વથા નષ્ટ હોય છે. આ પ્રમાણે તે આયુષ્મન શ્રમણો ! જે અમારા સાધુ અથવા સાધ્વી -પાવતુ- પ્રવ્રજીત થઈને ક્ષાન્તિ (ક્ષમા)થી હીન હોય છે, આ પ્રમાણે મુક્તિ (નિર્લોભતા), ગુપ્તિ, આર્જવ, માર્દવ, લાઘવ, સત્ય, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્યવાસથી હીન હીનતર હોય છે અને તેના પછી ક્ષાન્તિથી હીન -જાવત- બ્રહ્મચર્યવાસથી હીન હીનતર થઈને એ પ્રમાણે આ ક્રમથી હીન હીનતર થતાં તેના ક્ષમા આદિ ગુણ -ચાવતુતેનું બ્રહ્મચર્યવાસ નષ્ટ થઈ જાય છે. જેવી રીતે શુકલપક્ષની એકમનો ચંદ્ર અમાવસ્યાના ચંદ્રની અપેક્ષાએ વર્ણ -ચાવત- મંડળથી અધિક હોય છે.* ત્યારપછી બીજનો ચન્દ્ર એકમનાં ચંદ્રની અપેક્ષાએ વર્ણ મંડળથી -યાવત- વધારેમાં વધારે હોય છે. આ પ્રમાણે આ ક્રમથી આગળ વધતા -વાવપૂર્ણિમાનો ચંદ્ર ચૌદશના ચંદ્રની અપેક્ષાએ વર્ણ -યાવતુ- મંડળથી પરિપૂર્ણ મંડળ થાય છે. આ પ્રમાણે તે આયુષ્મનું શ્રમણ ! જે અમારા સાધુ અથવા સાધ્વી પ્રધ્વજીત થઈને ક્ષમા યાવતબ્રહ્મચર્યથી અધિક હોય છે, ત્યાર પછી ક્ષમા -વાવ- બ્રહ્મચર્યવાસમાં વધારે વૃદ્ધિ કરતા જાય છે. से जहा वा सुक्कपक्खस्स पाडिवयाचंदे अमावासाए चंदं पणिहाय अहिए वण्णेणं-जाव- अहिए मंडलेणं। तयाणंतरं च णं बिइयाचंदे पाडिवयाचंदे पणिहाय अहियतराए वण्णेणं-जाव-अहियतराए मंडलेणं। एवं खलु एएणं कमेणं-परिवुड्ढेमाणे -जावपुण्णिमाचंदे चाउद्दसिं चंदं पणिहाय पडिपुण्णे avoir -ળાવ-પરિપુ મંત્રેof एवामेव समणाउसो ! जो अम्हे निग्गंथो वा निग्गंथी वा -जाव-पवइए समाणे अहिए खंतीए -जाव-बंभचेर वासेणं तयाणंतरंचणं अहियतराए વંતી -નાવ- વંમર વસેvi | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy