SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૦. જ્યાં સુધી ૧૬ મંડળ સૂર્યના ગમન અંગેના પાઠ છે તે અશુધ્ધ હોય એમ પ્રતીત થાય છે. કેમકે ૧ યુગમાં ચંદ્ર ૧૭૬૮ મંડલ ચાલે છે અને ૧ યુગમાં સૂર્ય અર્ધમાસ ૧૨૦ થાય છે તથા ૧ યુગમાં સૂર્ય મંડળ ૧૮૩૦ (તોય) છે. આ પ્રકારે ૧ અર્ધમાસમાં ૧૦ અથવા ૧૫ મંડળ (આવે) છે. અર્થાત સૂર્ય ૧૬માં મંડલમાં ભાગ ઉપર રહે છે. તે સાથે જો ૧૭૬૮માં ૧૨૦નો ભાગ આપવામાં આવે તો ૧૪ મંડળ પ્રાપ્ત થાય છે જે અહીં પ્રયુક્ત થયેલા પ્રતીત થતા નથી. એટલે ૧૨૦ના સ્થાને શું લેવામાં આવે એ શોધનો વિષય બને છે. આ પ્રકારે નક્ષત્રનાં અર્ધમાસમાં ચંદ્ર ૧૩) મંડળ ચાલે છે. કારણ કે ૧ યુગમાં ચંદ્ર ૧૭૬૮ મંડળ ચાલે છે અને ૧૨ ૧૭૬૮ નક્ષત્રના અર્થમાસમાં ૧ યુગમાં ૧૩૪ થાય છે . ૧ અર્ધમાસમાં ચંદ્ર પર = ૧૩ ૧૪ મંડળ ચાલશે. ચંદ્ર પ્રથમ અયનમાં જતા એવા દક્ષિણમાં ૭ અધમંડળ જઈને દક્ષિણથી પ્રવેશ કરી નૈઋત્યકોણથી નીકળી ઈશાન કોણમાં જઈ ને પાઠમા, દસમા, બારમા અને ચૌદમા અર્ધમંડલને સ્પર્શ કરતો ચાલે છે. એ પ્રકારે તે ઉત્તરાર્ધ ભાગથી અર્થાત્ ઈશાનકોણથી પ્રથમ અયનમાં પ્રવેશ કરતો એવો નૈઋત્ય કોણમાં જતો એવો ત્રીજા, પાંચમા, સાતમા, નવમ, અગિયારમા અને તેમા મંડળ તથા પંદરમા મંડળના ૪ ભાગને સ્પર્શ કરતો એવો ચાલે છે. બીજા ચંદ્રાયરમાં ચંદ્ર સર્વાત્યંતર મંડળના પશ્ચિમ ભાગમાંથી નિષ્ક્રમણ કરતો એવો અર્ધ્વમંડળના ૪ ભાગોમાં (ક) જેમાં અન્ય સંચરિત મંડળના ભાગોમાં ચંદ્ર ગતિ કરે છે અને અર્ધ્વમંડળના 33 ભાગોમાં જેમાં સ્વયં સંચરિત મંડળના ભાગોમાં ચંદ્ર ગતિ કરે છે. તે બીજા બે પ્રકારના જે ભાગ છે, જેમાં ક્રમશઃ ચંદ્ર સર્વાત્યંતર મંડળના અને સર્વ બાહ્ય મંડળના ઉક્ત ભાગોમાં સ્વયં પ્રવેશ કરીને ગતિ કરે છે. અહીં દરવ્ય છે કે ૧૨૪ પર્વોમાં ચંદ્રમાના ૧૭૬૮ મંડળ હોય છે એથી એક પર્વમાં અથવા ૧૪ મંડળ થાય છે. પરંતુ નક્ષત્રના ૧૩ : મંડળ થાય છે અર્થાત અહીં અંતર ૧૪૩ - ૧૩ મંડળ થાય છે અથવા (૧૪ – ૧૩) + ( - 39) = ૧ ૮ x ૬૭-૧૩ ૪ ૩૧ ૬૨૪ ૩૧ ૪ ૬૭) = ૧ + ૧૩૩ + | ૩૧ ૪ ૬૭ = ૧ + * * ૧૨૪ - ૩૧ ૪ ૬૭ + ૩૧ x ૭ = - ૧ + r . - - ૭ ' ૩૧ x . ૭ – ૩૧ X ૧ + + * ૨૦૭૭. એટલું અંતર ૧ અર્ધ ચંદ્રમાસ ગતિનું પ્રમાણ અને ૧ નક્ષત્ર અર્ધમાસ ગતિથી અધિકરૂપમાં થાય છે. આ પ્રકારે ચંદ્ર, ૧ ચંદ્ર અર્ધમાસમાં નક્ષત્ર અધ્ધમાસથી સંપૂર્ણ ૧ અર્ધ્વમંડળ તથા બીજા અર્ધ મંડળથી છે ભાગ તથા ૩ માં ભાગ અધિક સંચરણ કરે છે. નોંધ : અહીં શોધનો વિષય આ પ્રમાણે થઈ શકે છે કે અલગ-અલગ ત્રણ પ્રકારે અંતર નીકાળવા માટે (ગણત્રી કરવા માટે) અલગ-અલગ ચંદ્ર ગમન સંચરણ ચીર્ણરૂપ વડે પ્રસ્થાપિત કરી શકાય છે. અહીં એ પ્રતીત થાય છે કે અધિચક્ર (epicycle) સિધ્ધાંતનું પ્રચલન યુનાન તેમજ ભારતમાં એજ અન્તરરૂપો - શુધ્ધત્તર તેમજ શુધ્ધતમરૂપોને કાઢવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હશે. આ પ્રમાણે સૂર્ય ગમનનો અધિચક્ર સિદ્ધાંત પણ પછીથી આવિષ્કૃત થયો હોવો જોઈએ. એવું પ્રતીત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy