SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૩૭૮ કાળ લોક : મનુષ્ય લોકની મર્યાદા ઉ. उ. से नूणं भे अज्जो ! पासेणं अरहा पुरूसादाणीएणं‘‘સાસણ છો! વુડ્ડા, અળાવીર્ બળવવો, परित्ते परिवुडे, हेट्ठा वित्थिण्णे, मज्झे संखित्ते, उपिं विसाले, अहे पलियंकसंठियंसि, मज्झे वरवइरविग्गहियंसि, उप्पिं उद्धमुइंगाकारसंठियंसि अनंता जीवघणा उप्पज्जित्ता निलीयंति । से भूए उप्पन्ने विगए परिणए । अजीवेहिं लोक्कइ पलोक्कइ । ૫. जे लोक्कइ से लोए ? ૩. હતા, માવ ! તે તેકેળ અખ્ખો ! ત્યું તુષ્પદ્असंखेज्जे लोए - जाव - विगच्छिस्संति वा । सप्पभिर्तिचणं ते पासावच्चेज्जा थेरा भगवंतो समणं भगवं महावीरं पच्चभिजाणंति‘સત્વનું તત્વવરિસિ’ । तए णं ते थेरा भगवंतो समणं भगवं महावीरं वंदति नमंसंति, वंदित्ता नमंसित्ता एवं वयासी“इच्छामो णं भंते । तुब्भं अंतिए चाउज्जामाओ धम्माओ पंचमहव्वइयं सपडिक्कमणं धम्मं उवसंपज्जित्ताणं विहरित्तए ।" “અહાસુદ લેવાનુપિયા ! મા ડિબંધ રેહ ।” तए णं ते पासावच्चिज्जा थेरा भगवंतो -जावचरिमेहिं उस्सासनिस्सासेहिं सिद्धा- जावसव्वदुक्खप्पहीणा, अत्थेगइया देवा देवलोगेसु उववन्ना । - ભ. સ. ૬, ૩. ૨૬, સુ. ૨૪-૨ ૬ मणुयलोयस्स मेरा- ૨ ૨૭૮. ખાવં ચ ાં માળુમુત્તરે વવ, તાવ ૪ નં અસ્તિ જો ૧૩૭૮. त्ति पवुच्चइ । जावं च णं वासाई वा, वासहराई वा, तावं च णं अस्सिं लोए त्ति पवुच्चइ । जावं च णं गेहाइ वा, गेहावणाइ वा, तावं च णं अस्सिं लोए त्ति पवुच्चइ । Jain Education International जावं च णं गामाइ वा - जाव- रायहाणीइ वा, तावं चणं अस्सि लोए त्ति पवुच्चइ । પ્ર. ઉ. ગણિતાનુયોગ ભા.-૨ ૪૦૫ હેઆર્યો ! આપના પાર્શ્વઅર્હન્ત પુરૂષાદાનીયના "આ લોકને શાશ્વત અનાદિ અનંત પરિમિત અને અલોકથી પરિવૃત્ત કહ્યો છે-” જે નીચેથી વિસ્તીર્ણછે. મધ્યમાંસંક્ષિપ્તછે. ઊપર વિશાળ છે, નીચેથી પથંકાકા૨ છે, મધ્યમાંઉત્તમ વજ્રકાર છે અને ઉ૫૨થી ઊર્ધ્વ મૃદંગાકાર સ્થિત છે. એમાં અનંત જીવસમૂહ ઉત્પન્ન થઈને વિલીન થાય છે. આ લોક ભૂત છે. ઉત્પન્ન છે. વિગત છે. પરિણત છે. આ અજીવો પરિણમન ધર્મથી નિશ્ચિત થાય છે. વિશેષ રૂપથી નિશ્ચિત થાય છે. જે પ્રમાણ દ્વારા જાણી શકાય છે તે લોક છે? હા, ભગવન્ ! એટલે કે આર્યો ! આ પ્રમાણે કહેવામાં આવ્યા છે કે – અસંખ્ય લોકમાં અનંત રાત્રિદિવસ ઉત્પન્ન થયા છે-યાવ-નષ્ટ થશે. ત્યારથી એ પાર્સ્થાપત્ય સ્થવિર શ્રમણ ભગવાન મહાવીરને 'સર્વજ્ઞ સર્વદર્શી' જાણવા લાગ્યા. તદનન્તર તે સ્થવિર ભગવંત શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરે છે. વંદન, નમસ્કાર કરીને આ પ્રકારે બોલ્યા “હે ભગવન્ ! અમે આપનીસમીપ ચાર યામ ધર્મથી(વધીને) સપ્રતિક્રમણ પંચમહાવ્રત ધર્મને સ્વીકાર કરીને વિચરવા ઈચ્છીએ છીએ.” મનુષ્યલોકની મર્યાદા : "હે દેવાનુપ્રિયો ! આપને જે પ્રમાણે સુખ થાય તે પ્રમાણે કરો પરંતુ પ્રતિબંધ(વાર)નકરો.” તદનન્તર તે આ પાર્શ્વપત્ય સ્થવિર ભગવંત-યાવ- અન્તિમ શ્વાસોચ્છ્વાસોથી સિદ્ધ થયા-યાવત્- બધા દુઃખોથી મુક્ત થયા. કેટલાક દેવલોકોમાં ઉત્પન્ન થયા. જ્યાં સુધી મનુષોત્તર પર્વત છે ત્યાં સુધી આ (મનુષ્ય) લોક છે- એવું કહેવામાં આવ્યું છે. For Private Personal Use Only જ્યાં સુધી વર્ષ છે. વર્ષધર (પર્વત છે ત્યાં સુધી આ લોક છે- એવું કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી ગૃહ છે, ગૃહ પંક્તિ છે ત્યાં સુધી આલોક છે – એવું કહેવામાં આવ્યું છે. = જ્યાં સુધી ગ્રામ છે યાવત્- રાજધાનીઓ છે, ત્યાં સુધી આ લોક છે - એવું કહેવામાં આવ્યું છે. - www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy