SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૧૨૮ તિર્યકુ લોક : ચંદ્ર-સૂર્યોના અવભાસ, ઉદ્યોત, તાપ અને પ્રકાશ ક્ષેત્ર ગણિતાનુયોગ ભા.-૨ ૧૭૭ ता अयण्णं जंबुद्दीवे दीवे सव्व दीव-समुद्दाणं सव्वब्भंतराएसव्वखुड्डागेवट्टे-जाव-जोयणसहस्समायामविक्खंभेणं, तिण्णि जोयणसयसहस्साइं, सोलससहस्साई, दोण्णि यसत्तावीसे जोयणसए, तिण्णि कोसे, अट्ठावीसं च धणुसयं, तेरस य अंगुलाई अद्धंगुलं च किंचि विसेसाहिए परिक्खेवे આ જંબૂદ્વીપ નામનો દ્વીપ બધા દ્વીપ સમુદ્રોની અંદર (વચમાં) આવેલો છે. બધાથી નાનો છે, વૃત્તાકાર છે - યાવતુ - એક લાખ યોજન લાંબો-પહોળો છે, ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીશ યોજન, ત્રણ કોશ એક સો અઠ્ઠાવીસ ધનુષ તેર આંગળ અને અડધા આંગળથી કંઈક વધુ એની પરિધિ કહેવામાં આવી છે. सेणं एगाए जगईए सब्बाओ समंता संपरिक्खित्ते, साणंजगई अट्ठ-जोयणाई उड्ढं उच्चत्तेणंपण्णत्ता, एवं जहा जंबुद्दीवपण्णत्तीए-जाव-१ एवामेव सपुवावरेणं जंबुद्दीवे दीवे चोइस सलिलासयसहस्सा छप्पण्णं च सलिलासहस्सा भवंतीतिमक्खाये, जंबुद्दीवे णं दीवे पंच चक्कभागसंठिया, आहियात्ति वएज्जा, प. ता कहं णं जंबुद्दीवे दीवे पंच चक्कभागसंठिए? आहिए त्ति वएज्जा। उ. ता जया णं एए दुवे सूरिया सबब्भंतरं मण्डलं उवसंकमित्ता चारं चरन्ति,तया णं जंबुद्दीवस्स दीवस्स तिण्णि पंच चक्कभागे ओभासेंति-जावपगासेंति, तं जहा એ જંબુદ્વીપ ચારે બાજુથી એક જગતીથી ઘેરાયેલા છે, તે જગતી આઠયોજન ઊંચી કહેવામાં આવી છે. જે પ્રમાણે જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું છે. તે પ્રમાણે વપરની મેળવીએ તો જેબૂદ્વીપદ્વીપમાંચૌદ લાખ છપ્પનહજા૨નદીઓ છે એવું કહેવામાં આવ્યું છે. જંબૂદ્વીપ નામનો દ્વીપ પાંચ ચક્ર ભાગ સંસ્થાન વાળું કહેવામાં આવ્યું છે. પ્ર. જંબૂદ્વીપ નામના દ્વીપમાં પાંચ ચક્ર ભાગ કયા ક્યા છે ? કહો. ઉં. જ્યારે એ બન્ને(એક ભરત અને એક ઐરવત)નો સૂર્ય સર્વાભ્યત્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે જંબુદ્વીપ નામના દ્વીપના પાંચ ચક્રભાગોમાંથી ત્રણ ચક્ર ભાગોને અવભાસિત કરે છે – યાવતુ- પ્રકાશિત કરે છે, જેમકેએક સૂર્ય (ભરતનો) પાંચ ચક્રભાગોમાંથી (પૂર્વોક્ત ત્રણ ભાગનો અડધો) દોઢ ભાગને અવભાસિત કરે છે- વાવ- પ્રકાશિત કરે છે, એક સૂર્ય (ઐરાવતનો) પાંચ ચક્ર ભાગોમાંથી (પૂર્વોક્ત ત્રણ ભાગનો અડધો) દોઢ ભાગને અવભાસિત કરે છે - યાવતુ- પ્રકાશિત કરે છે. આ સમયે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જધન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે. ता एगे वि सूरिए एगं दिवढं पंच चक्कभागं મા-બાવ-પટ્ટિા ता एगे वि सूरिए एगं दिवढं पंच चक्कभागं મા-ગાવ-પાસે तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ जहणिया दुवालसमुहुत्ता राई મવડુ ! ता जया णं एए दुवे सूरिया सव्वबाहिरं मण्डलं उवसंकमित्ता चारं चरंति, तया णं जंबुद्दीवस्स दीवस्स दोण्णि पंच चक्कभागे ओभासेंति -जाव-पगासेंति, જ્યારે એ બન્ને સૂર્ય સર્વ બાહ્યમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે જંબૂદીપ નામના દ્વીપના પાંચ ચક્રભાગોમાંથી બે ચક્રભાગોને અવભાસિત કરે છે -વાવ- પ્રકાશિત કરે છે. ૧. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિના પ્રથમ વક્ષસ્કાર સૂત્રાંક ૪થી છઠ્ઠા વક્ષસ્કાર સૂત્રાંક ૧૨૫ પર્યન્તના બધા સૂત્રોનો મૂળપાઠ અહીં સમજવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy