SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૧૧૨ ता जया णं सूरिए बाहिराणंतरं उत्तरं अद्धमण्डलसंठि उवसंकमित्ता चारं चरइ, तया णं अट्ठारसमुहुत्ता राई भवइ, दोहिं एगट्टिभागमुहुत्तेहिं ऊणा, दुवालसमुहुत्ते दिवसे भवइ दोहिं गट्ठभागमुहुत्तेहिं अहिए । . से पविसमाणे सूरिए दोच्चंसि अहोरत्तंसि उत्तराए अन्तराए भागाए तस्साइपएसाए बाहिरं तच्चं दाहिणं अद्धमण्डलसंठिइं उवसंकमित्ता चारं चरइ, તિર્યક્ લોક : સૂર્ય મંડળોનું આયામ-વિખંભ પ્રરૂપણ ता जया णं सूरिए बाहिरं तच्चं दाहिणं अद्धमण्डलसंठिइं उवसंकमित्ता चारं चरइ, तया णं अट्ठारसमुहुत्ता राई भवइ, चउहिं गट्टिभागमुहुत्तेहिं ऊणा, दुवालसमुहुत्ते दिवसे भवइ, चउहिं एगट्टिभागमुहुत्तेहिं अहिए । एवं खलु एएणं उवाएणं पविसमाणे सूरिए तयाणंतराओ मण्डलाओ तयाणंतरं मण्डलं संकममाणे संकममाणे तंसि तंसि देसंसि तं तं अद्धमण्डलसंठिइं संकममाणे संकममाणे दाहिणाए अन्तराए भागाए तस्साइपएसाए सव्वब्भंतरं उत्तरं अद्धमण्डलसंठिइं उवसंकमित्ता चारं चरइ, ताजयाणं सूरिए सव्वब्धंतरंउत्तरं अद्धमण्डलसंठिइं उवसंकमित्ता चारं चरइ, तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहन्निया दुवालसमुहुत्ता राई भवई, एस णं दोच्चे छम्मासे, एस णं दोच्चसस्स छमासस्स पज्जवसाणे, एस णं आइच्चे संवच्छरे, एस णं आइच्चस्स संवच्छरस्स पज्जवसाणे । १ -સૂરિય. વા. o, પાછુ. ૨, સુ. શ્રૂ ઉત્તરે ૧૪મ-વિતિય-તપ સૂરિયમઽાળે ગયામ-વિવર્ષમાં परूवणं - o o o ૨. ઉત્તરે પમે સૂરિ મઽજે નવનઽ-ખોયળસહસ્સારૂં साइरेगाई आयाम - विक्खंभेणं पण्णत्ते । ચન્દ્ર. પા. o, મુ. ૨૨ Jain Education International ગણિતાનુયોગ ભા.-૨ ૧૬૩ જ્યારે સૂર્યબાહ્યાનન્તર ઉત્તરાર્ધમંડળ-સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી બે ભાગ ઓછી અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે અને એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી બે ભાગ વધુ બાર મુહૂર્તનો દિવસ હોય છે. (બાહ્યાનાર મંડળમાં)પ્રવેશ કરતો એવો તે સૂર્ય બીજા અહોરાત્રમાં ઉત્તરના આભ્યન્તર ભાગના આદિ(આગળ)ના પ્રદેશથી બાહ્ય તૃતીયદક્ષિણાર્ધમંડળ સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. For Private Personal Use Only જ્યારે સૂર્યબાહ્ય તૃતીય દક્ષિણાર્ધમંડળ-સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરેછેત્યારે એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી ચાર ભાગ ઓછી અઢાર મુહૂર્તની રાત્રિહોયછેઅને એક મુહૂર્તના એકસઠભાગોમાંથી ચાર ભાગ વધુ બાર મુહૂર્તનો દિવસ હોય છે. આ પ્રકારે આ ક્રમે પ્રવેશ કરતો એવો સૂર્ય તદનન્તરમંડળથીતદનન્તરમંડળનેસંક્રમણ કરતોકરતોએ-એદેશમાં તે-તેઅર્ધમંડળ સંસ્થિતિઓની તરફ સંક્રમણ કરતો-કરતો દક્ષિણના આભ્યન્તર ભાગના આદિ(આગળ)ના પ્રદેશથી સર્વાભ્યન્તર ઉત્તરાર્ધમંડળ સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્યસર્વાભ્યન્તર ઉત્તરાર્ધમંડળ-સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે પરમ ઉત્કર્ષને પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે. એ બીજા છ માસ (ઉત્તરાયણના) થયા, આ બીજા છ માસનો અંત થયો. એ આદિત્ય સંવત્સર છે, એ આદિત્ય સંવત્સરનો અંત છે. ઉત્તર દિશાનાં પ્રથમ-દ્વિતીય અને તૃતીય સૂર્ય મંડળના આયામ વિષ્કનું પ્રરૂપણ : ૧૧૧૨. ઉત્તર દિશાના પ્રથમ સૂર્ય મંડળનો આયામ-વિષ્ક નવાણું હજા૨ યોજનથી કંઈક વધુ હોવાનું કહેવામાં આવ્યું છે. www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy