SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ લોક પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : સૂર્ય મંડળોનું બાહલ્ય, અંતર અને માર્ગનું પ્રમાણ સૂત્ર ૧૦૯૫ च एगट्ठिभागे जोयणस्स एगमेगे मंडले અને એક યોજનના એકસઠભાગોમાંથી પાંત્રીસ विक्खंभवुड्ढि निवुड्ढेमाणे-निवुड्ढेमाणे अट्ठारस ભાગ જેટલી વિષ્કન્મ વૃદ્ધિ તથા અઢાર- અઢાર अट्ठारस जोयणाइं परिरयवुड्ढि निवुड्ढेमाणे યોજનની પરિધિ-વૃદ્ધિને ઘટાડતો-ઘટાડતો સર્વ निवुड्ढेमाणे सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता આભ્યન્તર મંડળની તરફ આગળ વધતો એવો चारं चरइ। ગતિ કરે છે. ३. ताजया णं सूरिए सब्वब्भंतरं मंडलं उवसंकमित्ता (૩) જ્યારે સૂર્ય સર્વાભ્યન્તર મંડળને પ્રાપ્ત કરીને चारं चरइ, तया णं सा मंडलवया अडयालीसं ગતિ કરે છે ત્યારે મંડળનું બાહલ્ય એક યોજનના एगट्रिभागे जोयणस्स बाहल्ले णं । એકસઠ ભાગોમાંથી અડતાલીસ ભાગ જેટલો (તોય) છે. णवणउई जोयणसयसहस्साइं छच्च चत्ताले નવાણું હજાર છસો ચાલીસ (૯૯,૬૪૦) जोयणसए आयाम-विक्खंभे णं । યોજનનો આયામ-વિષ્કન્મ હોય છે. तिण्णि जोयणसयसहस्साई पण्णरससहस्साई ત્રણ લાખ પંદર હજારનેવ્યાસી(૩,૧૫,૦૮૯) एगूणणउइं च जोयणाइं किंचि विसेसाहिए યોજનથી કંઈક વધુની પરિધિ કહેવામાં આવી છે. परिक्खेवे णं पण्णत्ते। तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते આ સમયે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર दिवसे भवइ, जहण्णिया दुवालसमुहुत्ता राई મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્ય બાર મવા મુહૂર્તની રાત્રિ હોય છે. एसणं दोच्चे छम्मासे, एसणंदोच्चस्स छम्मासस्स એ બીજા છ માસ (ઉત્તરાયણના) છે. તે બીજા पज्जवसाणे। છ માસનો અંત છે. एस णं आइच्चे संवच्छरे, एस णं आइच्चस्स એ આદિત્યસંવત્સર છે. એ આદિત્યસંવત્સરનો संवच्छरस्स पज्जवसाणे।। અંત છે. - મૂરિય. . ?, પાદુ. ૮, યુ. ૨૦ सव्व सूरमंडलाणं बाहल्लं अन्तरं अद्धापमाणं च સર્વ સૂર્ય મંડળોનું બાહલ્ય, અંતર અને માર્ગનું પ્રમાણ : ૨૦૧૬. તા સવા વિ જ મંડવા મથાસ્ત્રીસં જ પુક્િમાને ૧૦૯૫. બધા મંડળોનું બાહલ્ય(જાડાઈ)એક યોજનના એકસઠ जोयणस्स बाहल्ले णं ।। ભાગોમાંથી અડતાલીસ ભાગ જેટલું હોય છે. सव्वा विणं मण्डलं तरिया दो जोयणाई विक्खंभेणं, બધા મંડળોના અંતરનો વિપ્લભ્ય બે યોજનનો છે एसणं अद्धा तेसीय सयपडुप्पण्णे पंचदसुत्तरेजोयणसए આ વિદ્યમાન એકસો ચાંસી (મંડળો) ના आहिए त्ति वएज्जा। (ગુણાકારથી) પાંચસો દસ યોજન (જેટલો લાંબો) માર્ગ કહેવામાં આવ્યો છે. વન્દ્ર. પા. ૨, સુ. ૨૦. ૨. સમ. ૪૮, મુ. ૩ ગણિતની પ્રક્રિયા : એક સો ત્રાંસી મંડળ છે અને પ્રત્યેક મંડળનું અંતર બે યોજનાનું એટલે એકસો ત્રાસીને બેવડે ગુણતા ત્રણસો છાસઠયોજન થાય. એક યોજનના એકસઠ ભાગોમાંથી અહીં અડતાલીસ ભાગ ગ્રાહ્ય છે એટલે અડતાલીસને એકસો યાસી (મંડળની સંખ્યા)થી ગુણતા આઠ હજાર સાતસો ચોરાસી ભાગ થાય અને એકસઠનો ભાગ આપવાથી એકસો ચુંમાલીસ યોજન થાય. ત્રણસો છાસઠ યોજન અને એકસો ચુંમાલીસ યોજનનો સરવાળો કરતા પાંચસો દસ યોજન થાય. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy