SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ લોક પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : સૂર્ય તેજનો અવરોધ કરનારા પર્વત સૂત્ર ૧૦૭૦ १५. ता दिसादिसिं णं पव्वयंसि सुरियस्स लेस्सा (૧૫) સૂર્યના તેજનો દિશાઓના આદિરૂપ पडिहया, आहिए त्ति वएज्जा, एगेएवमाहंसु। પર્વત વડે અવરોધ થાય છે. एगे पुण एवमाहंसु - એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું પણ કહ્યું છે – १६. ता अवयसंसि णं पब्वयंसि सुरियस्स लेस्सा (૧૬) સૂર્યના તેજનો અવસ' પર્વત વડે पडिहया, आहिए त्ति वएज्जा, एगे एवमाहंसु । અવરોધ થાય છે. एगे पुण एवमाहंसु। એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું પણ કહ્યું છે – १७. ता धरणि खीलंसि णं पव्वयंसि सुरियस्स (૧૭) સૂર્યના તેજનો ધરણી-કીલ' પર્વત વડે लेस्सा पडिहया, आहिए त्ति वएज्जा, एगे અવરોધ થાય છે. एवमाहंसु। एगे पुण एवमाहंसु - એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું પણ કહ્યું છે – १८. ता धरणि सिंगंसि णं पव्वयंसि सुरियस्स (૧૮) સૂર્યના તેજનો ધરણી-શૃંગ' પર્વત વડે लेस्सा पडिहया, आहिए त्ति वएज्जा, एगे અવરોધ થાય છે. एवमाहंसु। एगे पुण एवमाहंसु - એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું પણ કહ્યું છે – १९. ता पव्वइंदसि णं पव्वयंसि सुरियस्स लेस्सा (૧૯) સૂર્યના તેજનો પર્વતેન્દ્ર પર્વત વડે पडिहया, आहिए त्ति वएज्जा, एगेएबमाहंसु। અવરોધ થાય છે. एगे पुण एवमाहंसु - એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું પણ કહ્યું છે - २०. ता पव्वयरायसि णं पव्वयंसि सुरियस्स (૨૦) સૂર્યના તેજનો પર્વતરાજ' પર્વત વડે लेस्सा पडिहया, आहिए त्ति वएज्जा, एगे અવરોધ થાય છે. एवमाहंसु। वयं पुण एवं वयामो અમે વળી એવું કહીએ છીએजंसिणंपव्वयंसि सूरियस्सलेस्सापडिहया જે પર્વત વડે સૂર્યના તેજનો અવરોધ થાય से ता मंदरे वि पवुच्चइ-जाव-पव्ययराया છે તેને મંદર પર્વત’ કહેવામાં આવે છે वि पवुच्चइ।' -વાવત’પર્વતરાજ' પણ કહેવામાં આવે છે. मन्दरस्स णं पब्बयस्स सोलस नामधेज्जा पण्णत्ता, तं जहा-गाहाओ(૨) મદ્ર, (૨) મેરુ, (૩) મરમ, (૪) સુવંસ, (૬) સમે ૨, (૬) જિરિરાય | (૭) રચનુષ્યય (૮) પિયતંસા, (૨ - ૨૦), મન્ને પારૂ, નામ ય III (૧૨) છે, (૨૨) મૂરિયાવ, (૧૩) મૂરિયાવરને રિયા (૨૪) ૩ત્તમે ય, (૨૫) વિસાઢિ ય, (૨૬) વસે ૨ સોન્ઝસે રા - (૪) સમ, સ, ૨૬, મુ. ૨, () નવું. વૈવવ. ૪, મુ. ૨૦૬, આ બે ગાથાઓમાં મન્દર પર્વતના સોળનામ ગણાવવામાં આવ્યા છે. અહીં એના સિવાય ચાર ઔપમિક નામ બીજાપણ છે. મન્દર પર્વતના આ વીસ પર્યાયવાચી નામોની અન્યોન્ય માન્યતાવાળાઓ જુદા-જુદા પર્વત (હોવાનું) માને છે. પરંતુ સૂર્યપ્રજ્ઞપ્તિના સંકલનકર્તાએ સમવાયાગ અને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અનુસાર મન્દર પર્વતના આ વીસ પર્યાયવાચી નામો ને સમ માની બધી માન્યતાઓનો સમન્વય કર્યો છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy