SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૦૭ તિર્યફ લોક : સૂર્યની ઉદય વ્યવસ્થા ગણિતાનુયોગ ભા.-૨ ૮૩ जयाणं उत्तरड्ढे चोद्दसमुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं दाहिणड्ढेऽवि चोद्दसमुहुत्ताणंतरे दिवसे भवइ । જ્યારે ઉત્તરાર્ધમાં ચૌદ મુહૂર્તથી કંઈક ઓછા સમયનો) દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં પણ ચૌદમુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ હોય છે. (ચ) જ્યારે જંબૂદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં તેર મુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ તેર મુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ હોય છે. (च) ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे तेरसमुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं उत्तरड्ढेऽवि तेरसमुहुत्ताणंतरे दिवसे મવા जया णं उत्तरड्ढे तेरसमुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं दाहिण ढेऽवि तेरसमुहुत्ताणंतरे दिवसे भवइ । (छ) ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे बारसमुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं उत्तरड्ढेऽवि बारसमुहुत्ताणंतरे दिवसे મવા जयाणं उत्तरड्ढे बारसमुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं दाहिणड्ढे ऽवि बारसमुहुत्ताणंतरे दिवसे भवइ, જ્યારે ઉત્તરાર્ધમાં તેરમુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં પણ તેર મુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ હોય છે. (છ) જ્યારે જંબૂદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ બારમુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્તથી કંઈક ઓછા (સમયનો ) દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં પણ બાર મુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ હોય છે. (જ) જંબૂદ્વીપ દ્વીપના મંદર પર્વતથી પૂર્વ પશ્ચિમમાં ન તો પંદર મુહૂર્તનો દિવસ સદા(માટે)હોય છે અને ન પંદરમુહૂર્તની રાત્રિ પણ સદા (માટે) હોય છે. (ज) तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पब्वयस्स पुरथिमपच्चत्थिमे णं णो सया पण्णरसमुहुत्ते दिवसे भवइ, णो सया पण्णरसमुहुत्ता राई भवइ । अणवट्ठिया णं तत्थ राइंदिया पण्णत्ता । समणाउसो ! एगे एवमाहंसु । રૂ. પુખ gવમહંસુ(क) ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे अट्ठारसमुहुत्ते दिवसे भवइ, तया णं उत्तरड्ढे दुवालसमुहुत्ता राई भवइ । जया णं उत्तरड्ढे अट्ठारसमुहुत्ते दिवसे भवइ, तया णं दाहिणड्ढे बारसमुहुत्ता राई भवइ। ख) ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे अट्ठारसमुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं उत्तरड्ढे बारसमुहुत्ता राई भवइ। ત્યાં રાત-દિવસ અનવસ્થિત કહેવામાં આવ્યા છે. હે આયુષ્યમાનું શ્રમણ ! એક માન્યાતાવાળા આ પ્રમાણે કહે છે. (૩) એક (બીજી) માન્યતા વાળાપણ આ પ્રમાણે કહે છે(ક) જ્યારે જંબૂદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં અઢાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્તની રાત્રિ હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તની રાત્રિ હોય છે. (ખ) જ્યારે જંબૂદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં અઢાર મુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્તની રાત્રિ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy