SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્થાપત્યીયો અને મહાવીરનો સંઘ ભદા. ચંપાના કામદેવ ગાહાવઈની પત્ની. ઉવા ૨. સામા અને ધના. વારાણસીના ચૂલણિપિયા અને સુરાદેવની પત્નીઓ. ઉવા. ૩. ૪. બહુલા. આલભિયાના ચૂલયની પત્ની. ઉવા પ. પૂસા. કંપિલપુરના કુંડકોલિયની પત્ની. ઉવા. ૬. અસિણી, ફગુણી અને ઉપ્પલા, સાવથીના ગૃહપતિઓની પત્નીઓ. ઉવા૮ અને ૧૦. ભગ- ૧૫. રેવઈ૭ મૅઢિયગામની. ભગ ૧૫. ૨. ક્ષત્રિય શ્રમણોપાસકો તથા શ્રમણોપાસિકાઓ. (4) અભીતિ. વીતભયનો રાજકુમાર. ભગ ૧૩. ૬. (4) મિયાવઈ. કોસંબીના રાજાની રાણી. ભગઇ ૧૨. ૨. ૩. શૂદ્ર શ્રમણોપાસક અને શ્રમણોપાસિકાઓ. () સદાલપુર. પોલાસપુરનો કુંભાર. ઉવા, ૭. (૨) ઉવા ૭. કલ્પ, ૧૩૭. ઠા. ૬૯૧ અગ્નિમિત્તા. સદાલપુરની પત્ની. સુલસાબે ૪. અન્યતીર્થિક શ્રમણોપાસક. અંબડ. કંપિલપુરનો પરિવ્રાજક ઉવ. ૪૦. ટિપ્પણો : ૧. મૂળમાં પાર્શ્વના અનુયાગીઓ માટે પાસાર્વગ્વજ્ઞ શબ્દ વપરાયો છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવે છે–પાશ્વત્યષ્ણુ-પર્ધસ્વામિશિગી અત્યં-શિષ્યઃ પર્યાપત્યયઃ (નૂ ૨. ૭.). પાર્થાપત્યાનાંTWનિશિણામાં પાશ્વત્થી : (HTI. ૨. ૨.), પાર્શ્વનાથશષ્યશિષ્ય (. ૨), વાતમિસાધી (HT ૨) વગેરે. વળી બીજે સત્ય એ શબ્દ પણ મહાવીરના સમયમાં પાર્થના અનુયાયીઓ માટે વપરાતો હતો. જ્યારે મહાવીરે ઉપદેશ દેવો શરૂ કર્યો ત્યારે એ પાર્શ્વના અનુયાયીઓ શિથિલાચારી થઈ ગયા હતા. તેથી એ પાર્થીિ શબ્દ પરવર્તી કાળમાં તેનો મૂળ અર્થ છોડીને ગમે તે શિથિલાચારી માટે વપરાવા લાગ્યો. ટીકાઓમાં એ શબ્દનું સંસ્કૃતરૂપાન્તર બે રીતે કરવામાં આવ્યું છે. પશ્વચ્છ અન પાથ. અને એ બન્ને શબ્દનો અર્થ ટીકાકારો સમાન લે છે. જો એ પાપત્ય શબ્દ તેના મૂળ અર્થમાં શિથિલાચારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy