SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૪૫ બેસતા વર્ષે જે વાર હોય તેજ વાર સંવત્સરીનો હોય છે તેવો એકતિથિ પક્ષ પ્રચાર કરે છે તો આપનો અભિપ્રાય આપશો. પ્ર. ૪૬ સિદ્ધાંત ટિપ્પણામાં પણ પર્વતિથિનો ક્ષય આવતો હતો તો ક્ષયતિથિની આરાધના કેવી રીતે થતી? પ્ર. ૪૭ આપના ભાગ-૨ પુસ્તકમાં પૃ. ૨૫ ઉપર આપ જણાવો છો કે, “મુહૂર્તમાં ક્ષીણતિથિ ન લઈએ તો પણ કોઈ હાનિ નથી આનો અર્થ એમજ થાય છે કે, “મુહુર્તમાં ક્ષીણ તિથિ લઈએ તો પણ કોઈ હાની નથી તે બરાબર છે ? અને હાનિ નથી તો તે વજર્ય જ શા માટે કહી ? પ્ર. ૪૮ આપ જણાવો છો કે ક્ષીણ તિથિ વજર્ય જ કહી છે. હવે જે તિથિ મુહર્તમાં છે તે પછીના વર્ષગાંઠના દિવસે ક્ષીણતિથિ હોય તો વર્ષગાંઠ કેવી રીતે બનાવવી? કે પછી આખી વર્ષગાંઠ જ વર્જ્ય ગણવી? પ્ર. ૪૯ આપના પુસ્તક ભાગ-રના પૃષ્ઠ. ૩૧ ઉપર આપ જણાવો છો કે, ‘તિથિ અંગે આપણા શાસ્ત્રોએ જે નિરૂપણ કર્યું છે એના કરતાં લૌકિક પંચાંગની તિથિઓ અલગ પડી જાય છે. હવે જ્યારે પ્રતિષ્ઠા વિ. મુહુત જે લૌકિકપંચાંગના આધારે નિકળે છે તે મુહત પણ જૈન શાસ્ત્રોની તિથિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001769
Book TitleEk Tatastha Samiksha Part 2
Original Sutra AuthorN/A
AuthorKiran B Shah
PublisherKiran B Shah Mumbai
Publication Year
Total Pages72
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy