SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧ સંમેલનના નવા અધ્યક્ષની જાહેરાત હજી સુધી કેમ કરી શકતા નથી ? પ્ર. ર સંમેલનના વિવાદાસ્પદ ર૨ ઠરાવોની ૧૭-૧૭ વર્ષ સુધી કેમ કોઈ સમીક્ષા સમગ્ર તપાગચ્છની સામે કરવામાં આવી નથી? પ્ર. ૩ સંમેલનમાંથી સત્તાવાર કે બિનસત્તાવાર લગભગ બધાજ સમુદાય કેમ ખસી ગયા? પ્ર. ૪ પૂ.આ. નરેન્દ્રસાગરસુરિના જણાવ્યાનુસાર સંમેલને શાસ્ત્રપરંપરાના આધારો લીધા નહોતા તેને આપનું સમર્થન પ્ર. ૫ પૂ.આ. નરેન્દ્રસાગરસૂરિના જણાવ્યાનુસાર જે સંમેલને લીધેલા નિર્ણયોમાં સુધારા ન જ થાય તો ભાવિમાં જૈન સંઘોને, જૈન શાસનને ભયંકર અનર્થ થવાનું અને ક્રમે તેઓનું અધ:પતન પણ થવાનુ થાય એમ મને જણાય છે તેમાં આપ સહમત છો? પ્ર. ૬ અત્યારે પ્રવર સમિતિ છે કે કેમ? છતાં છે તો કોણ કોણ છે? તે પ્રવરસમિતિનું તપાગચ્છના પ્રાણ પ્રશ્નો માટેનું યોગદાન છેલ્લા ૧૦ વર્ષોમાં કેટલું? પ્ર. ૭ આપશ્રીના આ બન્ને પુસ્તક (ભાગ-૧-ભાગ-૨)ને પ્રવર સમિતિની સત્તાવાર મહોરછાપ નથી તેનું શું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001769
Book TitleEk Tatastha Samiksha Part 2
Original Sutra AuthorN/A
AuthorKiran B Shah
PublisherKiran B Shah Mumbai
Publication Year
Total Pages72
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy