SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ સ્વ.પૂ.આ. પ્રેમસૂરિ મ.એ વિ.સં. ૨૦૨૦ના પટ્ટક બાદ પ્રાયશ્ચિત કર્યું કે પહેલાં કર્યું? ૧૦ પૂ.આ. પ્રેમસૂરિ મ.ના કાળધર્મ બાદ (વિ.સં. ૨૦૨૪થી વિ.સં. ર૦૪ર સુધી) તમે પણ તમારા કહેવાતા સંઘથી અલગ આરાધના કરી તેનું અત્યાર સુધી પ્રાયશ્ચિત કેમ ન કર્યું? વધુમાં લેખકશ્રી પૃષ્ઠ ૩૦ ઉપર જણાવે છે કે, દિવ્યદર્શનના ૨-૬-૧૯૬૨ના અંકમાંથી સ્વ.પૂ.પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના નિવેદનની જે અધૂરી પંક્તિ રજુ કરી છે તેની જોડેની જ પંક્તિ આ પ્રમાણે છે, પરંતુ સકળ સંઘના ઐક્યની આવશ્યકતા સહુ કોઈ જાણે છે' લેખકે આ અંશ છૂપાવવો પડ્યો કારણકે આ અંશથી ભાવસત્યની મહત્તા સ્થાપિત થાય છે.' તેની સામે જણાવવાનું કે અમને કંઈ જ છૂપાવવાની જરૂર નથી. અમે તિથિ અંગેનું પૂર્વાપર સંબંધવાળું લખાણ દિવ્યદર્શનનું અત્રે આપીએ છીએ અને મધ્યસ્થ બુદ્ધિએ નિર્ણય લેવાનું સુજ્ઞ વાંચકો ઉપર છોડીએ છીએ. “તિથિ ચર્ચા બાબતમાં તિથિ આપણી જ સાચી છે તેમાં શંકા નથી. પરંતુ સકલ સંઘની ઐયની આવશ્યક્તા સૌ કોઈ જાણે છે તેથી કોઈ વખતે કદાચ વિચારવાનો પ્રસંગ ઊભો થાય તો તે વખતે હું આચાર્ય રામચંદ્રસૂરીશ્વરજીની સલાહ સંમતિથી કરવાનો 10 w ww Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001769
Book TitleEk Tatastha Samiksha Part 2
Original Sutra AuthorN/A
AuthorKiran B Shah
PublisherKiran B Shah Mumbai
Publication Year
Total Pages72
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy