SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ લેખકશ્રીને અમે જાહેરમાં વિનંતી કરીએ છીએ કે સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ મિચ્છામિ દુક્કડમ્ આપ્યું તે નક્કર પુરાવાઓ સાથે પુરવાર કરે અને શિષ્યત્વના કલંકને દૂર કરો. ૧ સ્વ.પૂ.આ.ભગવંત પ્રેમસૂરિ મ.નો મિચ્છામિ દુક્કડમનો પત્ર નક્કરપુરાવાઓ સાથે પુરવાર કરો. ૨ સ્વ.પૂ.આ.ભગવંતે તે પ્રાયશ્ચિત ક્યારે કર્યું? ૩ તે પ્રાયશ્ચિતનો પત્ર આપના ક્યા ક્યા પ્રકાશનમાં આવ્યો? ૪ પ્રાયશ્ચિત શા માટે કર્યું? ૫ એક બાજુ પૂ.આ. પ્રેમસૂરિ મ.ના નક્કર પુરાવાઓના લખાણો જે લેખકશ્રીના જ પ્રકાશનો, ‘દિવ્યદર્શન” “સંભારણા સુરિ પ્રેમના” વિ.નામાં સુજ્ઞ વાચકો વિશ્વાસ મુકશે કે કોઈપણ નક્કર પુરાવા વિનાના શિષ્યત્વને કલંકિત કરનારા લેખકશ્રીના નિમ્નકક્ષાના લખાણો ઉપર ૬ સ્વ.પૂ.આ.ભ. પ્રેમસૂરિ મ. એ મિચ્છામિ દુક્કડમ્ કર્યું ત્યારે ઉપસ્થિતિ કોની કોની હતી? ૭ વિ.સં. ૨૦૨૦ના અપવાદિક આચરણા રૂપ પટ્ટકમાં પ્રાયશ્ચિતનો ઉલ્લેખ સુદ્ધાં કેમ ન કર્યો? ૮ જો પ્રાયશ્ચિત જ કર્યું તો તેથી વિપરીત એવો વિ.સં. ૨૦૨૦નો પટ્ટક કેમ દૂર ન કર્યો? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001769
Book TitleEk Tatastha Samiksha Part 2
Original Sutra AuthorN/A
AuthorKiran B Shah
PublisherKiran B Shah Mumbai
Publication Year
Total Pages72
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy