SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પ(પાંચમ)ના ક્ષયે ચેાથનો ક્ષય કરાય છે. અને ૩-૪ ભેગાં ગણી ૩-૪ નેની આરાધના એક જ દિવસે એટલે કે ત્રીજને દિવસે ૩-૪ ભેગાં માની કરાય છે. પણ ૪-૫ ભેગાં કરાતાં નથી. ૬(છઠ્ઠુ)ના ક્ષયે ના ક્ષય કરાય છે, ૬ની આરાધના પાંચમ-છઠ્ઠું ભેગાં માની પાંચમે કરાતી નથી. પણ છઠ્ઠુ–સાતમ ભેગાં ગણીને પાંચમ પછીના દિવસે—સાતમે કરાય છે. અષાડ શુદિ ૬ના ક્ષય હાય, ત્યારે શ્રી મહાવીર સ્વામીનું ચ્યવન કલ્યાણક પણ પાંચમ પછીના દિવસે છઠ્ઠુ–સાતમ ભેગાં ગણીને આરાધાય છે, અને કલ્યાણકના વરઘેાડા પણ તે દિવસે જ ચડાવાય છે. કારણકે- ભગવાનનું ચ્યવન પાંચમ પછીના અવ્યવ હિત ઉત્તર દિવસે જ થયેલ છે. તેમજ વૈશાખ શુદ્ધિ છવૈશાખ વદ ૬- કે શ્રાવણ શુદ્ધિ ૬ વગેરેના ક્ષય હાય, ત્યારે પણ પાંચમ પછીના દિવસે ૬-૭ ભેગાં ગણીને તે દિવસે જ શ્નની વર્ષગાંઠ ઉજવાય છે. ૭ (સાતમ)ના ક્ષયે ક્ષય સાતમના કરાય છે. અને ૭ની આરાધના ઝૂના દિવસે ૬-૭ ભેગા માની કરાય છે. ૮(આડમ)ના ક્ષયે સાતમનો ક્ષય કરાય છે, અને છ– સાતમ મને ના દિવસે ભેગાં માની ૬-૭ અનેની આરાધના છઠ્ઠના દિવસે કરાય છે. પંચાંગની સાતમના દિવસે આઠમ કરાય છે, અને તે દિવસે આઠમની આરાધના કરાય છે. પણ સાતમ-આઠમ ભેગાં કરાતા નથી. ૯(નામ)ના ક્ષયે ને ક્ષય કરાય છે. ૯ની આરાધના ૮-૯ ભેગાં માની આઠમે કરાતી નથી, પણ દશમના દિવસે ૯-૧૦ ભેગાં માનીને કરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001763
Book TitleTapagacchiy Tithi Pranalika
Original Sutra AuthorN/A
AuthorNandansuri
PublisherBabulal Lalbhai Shah
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Religion, & M000
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy