SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જ પ્રઘોષનું અસ્તિત્વ છે. એટલે પછી તે એક હોય, બે હોય, પણ દરેકનું રક્ષણ કરવું જ. એ પ્રઘોષની પૂરી ફરજ.” એ ઉપાય કદાચ લાઘવતાથી પણ વધારે બંધ બેસતો પણ થતો હોય તેમ લાગે છે. તેના ફલિતાર્થરૂપે કે સ્પષ્ટીકરણ માટે, “યાવત્ સંભવઃ, તાવવિધિ:” એ પરિભાષા લગાડવી, હોય તો વાત જુદી છે. ૨૪ એટલે ફલિતાર્થ શો થયો? શું. વ. નો ટીપણામાં ર ૨ ક્ષય હોય તો ગણતરી કરવામાં છે ન શું. ૧ વ. ૧ નો ક્ષય ગણવો ૮ ૮ ૧૧ ૧૧ ૧૦ - ૧૦ ,, ૧૪ ૧૪ ,, ૧૩ ૧૩ ,, ૧૫ ૦)) ૧ ૩ ૧ 3 એ પ્રમાણે શુ. વ. ૨ ૨ બે હોય તો ૨ - ૨ બીજી બીજ પહેલી બીજ અપર્વ આખી પર્વતિથિ, બીજી એકમ ગણવી ૫ ૫ ૫-૫ બીજી પાંચમ આખી પર્વતિથિ, પહેલી પાંચમ અપર્વ બીજી ચોથ ગણવી ૮ ૮ ૮-૮ બીજી આઠમ આખી પર્વતિથિ, પહેલી આઠમ અપર્વ બીજી સાતમ ગણાય ૧૧ ૧૧ ૧૧-૧૧ બીજી અગિયારસ પહેલી અગિયારસ અપર્વ આખી પર્વતિથિ, બીજી દશમ ગણાય ૧૪ ૧૪ ૧૪-૧૪ બીજી ચૌદશ આખી ચૌદશ, પહેલી ચૌદશ અપર્વ બીજી તેરસ ૧૫ ૦)) ૧૫-૦)) બીજી પૂનમ કે બીજી અમાસ પહેલી પૂનમ તથા આખી પૂનમ કે અમાસ ગણાય અમાસ અપર્વ બીજી તેરસ ગણાય ૧૦ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001762
Book TitleParvatithi Angeni Saral Sachi ane Shastriya Samjan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherVardhaman Jain Pedhi
Publication Year2004
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy