SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ એ પ્રમાણે શુ. વ. ૨ | ર બે હોય તો ૨-૨ બીજી બીજ પહેલી બીજ અપર્વ આખી પર્વતિથિ બીજી એકમ ગણવી ૫ ૫ ૫-૫ બીજી પાંચમ આખી પર્વતિથિ પહેલી પાંચમ અપર્વ બીજી ચોથ ગણવી ૮ ૮ ૮-૮બીજી આઠમ આખી પર્વતિથિ, પહેલી આઠમ અપર્વ બીજી સાતમ ગણાય ૧૧ ૧૧ ૧૧-૧૧ બીજી અગિયારસ પહેલી અગિયારસ અપર્વ આખી પર્વતિથિ, બીજી દશમ ગણાય ૧૪ ૧૪ ૧૪-૧૪બીજી ચૌદશ આખી ચૌદશ, પહેલી ચૌદશ અપર્વ બીજી તેરસ ૧૫ ૦)) ૧૫-0)) બીજી પૂનમ કે બીજી અમાસ પહેલી પૂનમ તથા આખી પૂનમકે અમાસ ગણાય અમાસ અપર્વબીજી તેરસ પર્વતિથિઓને અક્ષત રાખવા માટે આ સિવાય બીજો ફલિતાર્થ આવવાની શક્યતા જણાતી નથી. કેમ કે ભાવ નિક્ષેપે સાક્ષાત રહેલીની તે નિમિત્તે આરાધના કરવાની હોય છે. તેની આરાધના ન કરાય. તો પ્રાયશ્ચિતો શાસ્ત્રોમાં બતાવેલા છે. ૨૫. આવા આર્થ કરવાના પ્રમાણો શા શા છે? ૧. પર્વ તિથિનો ટિપ્પણામાં ક્ષય હોય છે ત્યારે, અ. પર્વતિથિ સૂર્યોદયને સ્પર્શતી ન હોવા છતાં - આ. તથા તેની પૂર્ણતા પણ સૂર્યોદયને સ્પર્શતી હોવા છતાં - છે. તે પર્વતિથિ સૂર્યોદયથી માંડીને બીજા દિવસના સૂર્યોદયની પહેલાની નજીકની ક્ષણ સુધી તેને સંપૂર્ણ તે પર્વતિથિ જ માનવામાં આવે છે, માનવી જોઈએ. અને ૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001761
Book TitleParvatithicharcha Patro
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2005
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy