SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. ૨. " (પૂ. આ. અશોકસાગર સૂ.મ.ની પુસ્તિકામાંથી સાભાર) પ્રમાણિક અર્થની દિશા “મયે પૂર્વા તિથિ: હાર્યા, વૃદ્ધી હાર્યા તોત્તર” માત્ર શબ્દાર્થ ‘‘ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિ કરવી, અને વૃદ્ધિ હોય ત્યારે ઉત્તરની તિથિ કરવી.’ કોનો ક્ષય ? અને કોની વૃદ્ધિ ? ‘તિથિનો ક્ષય અને તિથિની વૃદ્ધિ.’’ એટલે નીચે પ્રમાણે અર્થ થાય. ‘‘તિથિનો ક્ષય હોય, ત્યારે પૂર્વની તિથિ કરવી અને તિથિની વૃદ્ધિ હોય, ત્યારે ઉત્તરની તિથિ કરવી.’ ૩. એટલે ચોથનો ક્ષય હોય તો ત્રીજ તિથિ કરવી ? Jain Education International ત્રીજનો ક્ષય હોય તો, બીજની તિથિ કરવી? બીજનો ક્ષય હોય તો, એકમની તિથિ કરવી? એકમની તિથિનો ક્ષય હોય તો – પૂનમ કે અમાસની તિથિ કરવી ? પૂનમનો કે અમાસનો ક્ષય હોય તો ચૌદશની તિથિ કરવી ? અને ચૌદશની તિથિનો ક્ષય હોય તો તેરશની તિથિ કરવી? ઈત્યાદિ. એજ પ્રમાણે ચોથની વૃદ્ધિ હોય તો પાંચમની વૃદ્ધિ કરવી ? પાંચમની વૃદ્ધિ હોય તો છઠ્ઠની વૃદ્ધિ કરવી ? છઠ્ઠની વૃદ્ધિ હોય તો સાતમની વૃદ્ધિ કરવી? શો અર્થ બન્નેય પાદના કરવા? ૪. પરંતુ આ પ્રઘોષ પર્વતિથિની આરાધનાના પ્રસંગમાં છે. એટલે પર્વતિથિની આરાધના કરવા માટે પર્વતિથિ ક્યારે કરવી? ૩૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001761
Book TitleParvatithicharcha Patro
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2005
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy