SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યો આ ને આ જ મુદાઓ તમારા જેવા અજાણ શ્રોતાઓ સમક્ષ રજૂ કરીને પોતાનો ક્કકો ખરો કરવા માંગે છે, અને તમને પ્રભાવિત કરવા માંગે છે. તેમની આ ધૃષ્ટતા ખરેખર આશ્ચર્ય સહિત ખેદ પણ ઉપજાવનારી છે.' “તો સાહેબ! એ મુદાઓનું નિરાકરણ માટે પણ હવે તો જાણવું જ છે.' “તો ભાગ્યશાળી! સાંભળો. વિ.સં. ૧૯૯૨ પૂર્વે પણ પર્વ તિથિની ક્ષય-વૃદ્ધિ થતી હતી, એ વાતના સમર્થનમાં મારા ખ્યાલ પ્રમાણે ૧૯૪૫ના પંચાંગના પાના તેમણે રજૂ કર્યા હશે.” “બરોબર! સાહેબ! આપની વાત સાચી છે.' તો એ પંચાંગનું મુખપૃષ્ઠ (ટાઈટલ) તમે જોયેલું? તેના મુખપૃષ્ઠ ઉપર સમ્પાદકે જણાવ્યું છે કે આ પંચાંગ લોંકામત માટે પ્રગટ કરાય છે. તો આપણે લોંકામતના છીએ કે તપાગચ્છના?' સાહેબ! આપણે તો તપાગચ્છના છીએ.” “તો તે આચાર્યશ્રીએ લોંફામત માટેનું પંચાંગ શા માટે બતાવ્યું? તેઓ શું લોંકામતના છે* જો તેઓ તપાગચ્છના છે તો પછી પોતાની માન્યતાના સમર્થનમાં લૉકામતીય પંચાંગ શા. માટે રજૂ કર્યું? લકામત પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ માને જ છે. તપાગચ્છ માનતો નથી. અગર જો તેઓ તપાગચ્છની માન્યતાનું ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001759
Book TitleTithi Vishayak Saral Samjuti
Original Sutra AuthorN/A
AuthorSatya Suraksha Samiti Ahmedabad
PublisherSatya Suraksha Samiti Ahmedabad
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy