SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ (B) સ્વ. પૂજ્યશ્રીએ આપેલો જવાબ જૈન શ્રી સંઘમાં હાલ પ્રવર્તતા તિથિમતભેદના નિરાકરણ માટેના એક પ્રયત્નરૂપે કેટલાક વિદ્વાનોએ નવા પંચાંગનો વિકલ્પ સૂચવ્યો છે. “જૈન શાસ્ત્રીય પંચાંગ” ના નામે રજૂ થતા એ પંચાંગના સંબંધમાં થોડી પ્રાસંગિક વિચારણા અત્રે કરવામાં આવે છે. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ, શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ, શ્રી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, જ્યોતિષ્કરંડક તથા કાલલોકપ્રકાશ વગેરે જૈનજ્યોતિષગણિતના ગ્રન્થો મુજબ પ્રાચીન જૈન પંચાંગની આછી રૂપ-રેખા નીચે મુજબ છે: ૧) પાંચ વર્ષનો એક યુગ, એક વર્ષના દિવસ ૩૬૬, તેથી એક યુગના દિવસ (૩૬૬ ૪૫=) ૧૮૩૦. ૨) પાંચ સૌર વર્ષમાં સૌર માસ (૧૨*૫) ૬૦, એક યુગમાં બે (યુગના મધ્યમાં પોષ અને અંતમાં અષાડ) અધિક માસ આવતાં સૌર ચાંદ્રમાસ ૬ર. ૩) એક સૌર-ચાન્દ્ર માસની તિથિ ૩૦, તેથી એક યુગમાં (૬૨૩૦૦) ૧૮૬૦ તિથિ. ૪) એક યુગના દિવસ ૧૮૩૦ એક યુગની તિથિ ૧૮૬૦ = ૬૧/૬૨ દિવસ ૨૯-૩૨/૬ર મુહૂર્ત = ૫૯ ઘટી, ૦૧ પળ, પ૬ વિપળ.. એક તિથિનું નિયત કાલમાન. - 17 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001755
Book TitleSatya Vinani Samdhanni Vato
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Principle
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy