SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૮ ગ્રંથરચનાના સમયના ઉલ્લેખમાં પર્વતિથિઓની ક્ષય-વૃદ્ધિ (શ્રી પ્રશસ્તિસંગ્રહ ગ્રંથ, કે જે પૂ. આ. ભ. શ્રી સાગરાનંદસૂરિજીની પ્રેરણાથી શ્રી અમૃતલાલ મગનલાલ શાહે સંપાદિત કરેલ છે. જૈન ગ્રંથોની અંતમાં તે તે ગ્રંથના ગ્રંથકારશ્રી પ્રશસ્તિની રચના કરતા હોય છે અને તેમાં ગ્રંથરચનાનો સમય, પોતાનું નામ, પોતાની ગુરુ પરંપરાના નામો ઈત્યાદિનો સમાવેશ કરે છે. અનેક ગ્રંથોના અંતે રહેલી પ્રશસ્તિનો સંગ્રહ એટલે જ પ્રશસિત સંગ્રહ ગ્રંથ. તેમાં અનેક ગ્રંથોના રચના સમયના ઉલ્લેખમાં પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ જોવા મળે છે.) ૧) શ્રી પ્રિયંકર નૃપકથા : (રચના સમય – સં. ૧૬૪૪, જેઠ સુદ – બીજ પાંચમ) (તે ગ્રંથની પ્રશસ્તિના અંશો) पं. श्री प श्रीविजय तत् शिष्य चेला रत्नविजयेन लिखितं । संवत १६४४ वर्षे ज्येष्ठ सुदि ५ द्वितीया दिने शुक्रवासरे पत्तननगरे । शुभं भवतु । ૨) શ્રી શ્રાવક આરાધના : (રચના સમય : સં. ૧૭પર મહા સુદિ – દ્વિતીય પૂનમ) (તે ગ્રંથની પ્રશસ્તિના અંશો) संवत् १७५२ वर्षे महासुदि द्वितीय १५ दिने सरसामध्ये लिखितं पंडितसमयधीरेण॥ ૩) શ્રી કલ્પસૂત્ર બાલાવબોધ : (રચના સમય : સ – ૧૬૯૯ પોષ સુદ પ્રથમ બીજ) કર્તા - અજ્ઞાત નોંધ : ગ્રંથકર્તાઓ પણ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિને માન્ય કરે છે, તે ઉપરના પ્રશસ્તિના અંશોથી જોવા મળે છે. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy