________________
આધાર-ગ્રંથો ૧) શ્રી પર્યુષણા સ્થિતિ વિચાર : રચના સમય - વિ.સં. ૧૪૮૬
કર્તા : પંડિતશ્રી હર્ષભૂષણ ગણિવર્ય ૨) શ્રી શ્રાદ્ધવિધિ : રચના સમય – વિ.સં. ૧૫૦૬
કર્તા : પૂ.આ.ભ. શ્રી રત્નશેખરસૂરિજી મ. ૩) શ્રી હરિપ્રશ્નોત્તર : રચના સમય - સોળમો સૈકો
ઉત્તરદાતા : અકબર બાદશાહ પ્રતિબોધક પૂ.આ.ભ.શ્રી હીરસૂરિ મ. શ્રીસેનપ્રશ્ન :
ઉત્તરદાતા : પૂ.આ.ભ.શ્રી. સેનસૂરિજી મ. ૫) તત્ત્વતરંગિણિ : રચના સમય - વિ.સં. ૧૬૧૫
કર્તા : મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર ૬) શ્રી કલ્પસૂત્ર-કિરણાવલી વૃત્તિ : રચના સમય – વિ.સં. ૧૯૨૮
કર્તા : મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી ગણિ ૭) શ્રી કલ્પદીપિકા : રચના સમય – સં. ૧૬૭૭
કર્તા : જગદ્ગશ્રીહીરસૂરિજી મ. ના શિષ્ય પંડિત પ્રવરશ્રી જયવિજયજી ગણિ. શ્રી કલ્પસૂત્ર સુબોધિકા : રચના સમય – વિ.સં. ૧૬૯૬ કર્તા : શ્રી જગદગુરુશ્રી હીરસૂરિજીના શિષ્ય મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી
ગણિવર્ય ૯) કલ્પસૂત્ર સુખબોધિકા (ગુજરાતી ભાષાંતર) : રચના – ૧૯૯૬
મૂલકર્તા : શ્રીવિનયવિજયજી ગણિવર્ય, સંપાદક : શ્રી સુશીલ ૧૦) કલ્પકમુદિ : રચના સમય - વિ.સં. ૧૭૦૭
કર્તા : મહોપાધ્યાય શ્રી શાંતિસાગરજી ગણિ
vii
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org