SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ કઠિન પડે છે અને પ્રાકૃત કાવ્યમાં તેવું નથી, માટે અલ્પમતિ સ્રો બાલ-બાલિકાદિ સર્વાંતે પણ સુખેથી ખેાધ કરી શકે તેવુ' સહેલાઇથી સમજાય તેવું આ પ્રાકૃત રચ્યું છે. કોમલતા-પ્રાકૃતકાવ્યમાં રહેલી સુÈામલતા-મૃદુતા કમલદલનું” ભાન કરાવે તેવી છે. ચાયાવરીય કવિ રાજશેખર, કપૂરમ જરી સટ્ટકમાં પ્રાકૃતરચનાની સુકેાતાના સંબધમાં જણાવે છે કે "परुसो सक्कभबंधो, पाइअबंधो वि होइ सुउमारो । રિસાળ માિળ, ઐત્તિયમિદંતર તેત્તિયનિમાનં॥” ભાવાર્થ :-સંસ્કૃત રચના જ્યારે કટાર હોય છે, ત્યારે પ્રાકૃત રચના કુમાર યાને કામળ હોય છે. કઠારતા અને સુકુમારતામાં જેટલુ અન્તર પુરુષ અને સ્ત્રી વચ્ચેનું છે, તેટલુ જ અન્તર આ મે ભાષાના સમ્બન્ધમાં પણ સમજવું. વજાલગ્ન નામના પ્રાકૃત સુભાષિત સંગ્રહમાં એક કવિ તે ત્યાં સુધી જણાવે છે કે વાયવુાવે, પંડયાં સાપનનો ટ્રેક सो कुसुमसत्थरं पत्थरेण अहो विणासे || १ || ” ભાવાર્થ:——પ્રાકૃતકાવ્યના ઉલ્લાપ પ્રસ ંગે જે કૈાઇ સસ્કૃતથી પ્રત્યુત્તર આપે છે, તે મૂખ` ખરેખર કુસુમની કામળ શય્યાને પત્થરથી છુંદી નાખવા જેવું કૃત્ય કરે છે. લલિતતા=પ્રકૃતમાં રહેલ લાલિત્ય-સૌન્દર્યં કયા માનસને રજિત નથી કરતુ ? “ललिए महुरक्खरए, जुवईयणवल्लहे ससिंगारे | सन्ते पाइयकव्वे, को सक्कइ सक्कयं पढिउं ? ॥" (વાલગ્ન નામને પ્રાકૃત પદ્યસગ્રહ) ભાવાથ :—લલિત, અક્ષરાના માધુય વાળુ, યુતિવર્ષાંતે વહાલુ તેમજ શંગારવાળુ* પ્રાકૃતકાવ્ય યાં માજુદ છે, ત્યાં સંસ્કૃત ભણુવાની કાણુ ઈચ્છા કરે? Jain Education International For Private & Personal Use Only • www.jainelibrary.org
SR No.001734
Book TitlePrakrit Vigyana Pathmala
Original Sutra AuthorN/A
AuthorOpera Jain Society Sangh Ahmedabad
PublisherOpera Jain Society Sangh Ahmedabad
Publication Year1988
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Education, & Grammar
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy