SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ તમારા સરખા ( સુરત) નેહવાળા (નેહાડુ) પુરુષોએ અમારા સરખા (ક્ષત્તિ ) ગરીબ ઉપર પ્રીતિ કરવી જોઈએ. સર્વ ઇન્દ્રો તીર્થકરના જન્મ (TH) વખતે મેરુ પર્વત ઉપર તીર્થ કરીને લઈ જનમમહોત્સવ કરે છે. માણસોએ સંપત્તિ (સંઘar) માં ગર્વિષ્ઠ (વર) ન થવું અને દુઃખમાં (સવા) મુંઝાવું નહિ. જીવ પિતાના જ (ગાળ) કર્મ વડે સુખ અને દુઃખ પામે છે, બીજે આપે છે તે મિથ્યા છે. ગુરુઓના આશીર્વાદે (મારા ) વડે કલ્યાણ જ થાય છે, તેથી તેઓની આજ્ઞાનું ઉલંધન કરવું નહિ. તપશ્ચર્યા (તા) વડે કર્મોની નિજર થાય છે અને ફોધ વડે કર્મો બંધાય છે. શાસ્ત્ર જ ભણેલા મૂર્ખ ઘણું હોય છે, પણ જે આચારવાળા (માયાવત) છે તેજ પંડિત કહેવાય છે. બંધુએ રાજાને (રાય) કહ્યું કે તું રાજ્યને ત્યાગ કર અને અહિં ઉભે ન રહે. સારી રીતે પાલન કરાતું રાજ્ય રાજાને (રાપ) ઘણું ધન અને કીર્તિ આપે છે. વૃદ્ધપણામાં (વૃત્ત) શરીરની સુન્દરતા () નાશ પામે છે. પારકાનાં ( ૧૪) દુઃખ સાંભળીને મહાત્માઓનું (મri) મન દયાવાળું થાય છે (ત્રણg). * અહીં “જિતા' કર્તરિ ભૂત કૃદંત વાપરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001734
Book TitlePrakrit Vigyana Pathmala
Original Sutra AuthorN/A
AuthorOpera Jain Society Sangh Ahmedabad
PublisherOpera Jain Society Sangh Ahmedabad
Publication Year1988
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Education, & Grammar
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy